Monthly Archives: September, 2022

Breaking News
0

વેરાવળના ડારી ગામે સાતેક દિવસના નવજાત શીશુને સીમેન્ટની થેલીમાં પેક કરી અવાવરૂ ઝાડીઓમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર

હાલ ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે પાંચ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ…

Breaking News
0

આર્ય મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સુરભી યજ્ઞનો કાર્યક્રમ યોજાયો

આર્ય મહિલા મંડળ જૂનાગઢનો સપ્ટેમ્બર માસનો કાર્યક્રમ શરદઋતુને અનુલક્ષીને યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગાયોને લમ્પી વાયરસમાંથી મુક્તિ મળે એ માટે સુરભી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. શરદઋતુ નિમિત્તે સ્વાદિષ્ટ…

Breaking News
0

વેરાવળમાં ૩૦૦ થી વધુ વિધ્નહર્તાની મૂર્તિઓનું વાજતે ગાજતે સામુહિક ર્વિસજન કરાયું

યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર…

Breaking News
0

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિમીટેડનો આઈપીઓ આજે પમી સપ્ટેમ્બરના ખુલ્યો

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિ.નો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ) તા.પ મી સપ્ટેમ્બર-ર૦રર, સોમવારના ખુલ્યો છે. ઓફરમાં કુલ ૧પ,૮૪૦,૦૦૦ ઈક્વિટી શેર સામેલ છે. જે દરેકની ફેસ વેલ્યુ રૂા.૧૦ છે, જેમાં ફ્રેશ ઈશ્યુની…

Breaking News
0

બાંટવા ખાતે સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

સંત શિરોમણી સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ બાંટવા દ્વારા તા.૭-૯-ર૦રર બુધવારનાં રોજ ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજવામાં આવી રહયા છે. જેમાં ૯ દિકરીઓનાં લગ્ન તેમજ ૧૩ જનોઈનું આયોજન કરવામાં આવેલ…

Breaking News
0

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા જૂનાગઢમાં ૩૦૦૦ કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો માટે મહારેલી યોજાઇ

જૂની પેન્શન યોજના પૂર્નઃ લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોની માંગ સાથે તમામ સરકારી કર્મચારીઓના હિતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ દ્વારા ત્રીજા તબક્કાનું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.…

Breaking News
0

પ્રજાકિય પ્રશ્નોએ કોંગ્રેસનું ૧૦મી સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન

આણંદ કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ સોઢાનાં જન્મદિન નિમિતે ઉમા ભવન ખાતે આયોજીત આણંદ વિધાનસભાનાં કાર્યકરોનું એક સંમેલન મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા મધ્ય ગુજરાતનાં…

Breaking News
0

સમર્પિત વ્યકિતત્વ – રતુભાઈ અદાણી

રતુભાઇ અદાણીએ ગાંધીજીની હાકલ સાંભળીને માત્ર ૧૬ વર્ષની તરૂણ વયે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. અનેક સંઘર્ષો વેઠ્‌યા, અનેક યાતનાઓ સહન કરી, અંગ્રેજાેની કષ્ટદાયક જેલોમાં જેલવાસ કર્યો અને સત્યાગ્રહની તહકુબી દરમ્યાન ગાંધીજીનો…

Breaking News
0

કેશોદના મોટી ઘંસારી ગામે અન્નકુટ દર્શનનું આયોજન

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે યુવા રાજપુત સમાજ મહીલાઓ દ્વારા રાજપુત સમાજ મુકામે બે વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આરતી, થાળ, સત્સંગ,…

Breaking News
0

ઉના : રામજી મંદિર શેરીમાં ગણેશોત્સવની ઉજવણી

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ-ઉના દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શ્રી ગણેશ ઉત્સવ ઉજવાય છે. અહી શ્રી રામજીમંદિર શેરીમાં ગણપતિ બાપાનું એટલું સત છે કે, જે લોકો અહી માનતા…

1 32 33 34 35 36 38