Monthly Archives: December, 2023

Breaking News
0

બેટ દ્વારકાના શ્રીરામ ઝરોખા મંદિરે મહાયજ્ઞમાં ૬ ટન પુષ્પોની આહુતિ

બેટ દ્વારકામાં આવેલ પૌરાણિક શ્રીરામ ઝરોખા મંદિરે દર વર્ષે કારતક અમાવસ્યાએ સંત મણીરામ બાપુની તિથિ નિમિત્તે શ્રીરામ અર્ચન પૂજન કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત ગઈકાલે આ પૌરાણિક મંદિરે યોજાયેલ મહાયજ્ઞમાં…

Breaking News
0

ખંભાળિયા નજીક વાહનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યું

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૪ કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ ઉપર જઈ રહેલા આશરે ૪૫…

Breaking News
0

આગામી માર્ચ માસમાં યોજાનાર શિવરાત્રીનો મહામેળો મીની કુંભ મેળા તરીકે ઉજવાય તેવા નિર્દેશો

ર૬ જાન્યુઆરીની રાજય કક્ષાની જૂનાગઢમાં ઉજવણી સંપન્ન થયા બાદ શિવરાત્રીના મીની કુંભ મેળા અંગે શરૂ થશે તડામાર તૈયારી જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા રખડતા પશુઓને પકડી જંગલમાં છોડી મુકતી હોવાના થઈ રહેલા આક્ષેપો

ભેસાણના કરીયા, પસવાળા, સામતપરા, દુધાળા સહિતના ગામડાઓ જંગલની બોર્ડરની એકદમ નજીક હોય જેમા કાયમી માટે સિંહ, દીપડાનો વસવાટ હોય અને મોટા ભાગના ખેડુતો ખેતી કરી આજીવકા રળતા હોય છે. છેલ્લા…

Breaking News
0

કેશોદનો યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો : નાગપુરની યુવતી દાગીના લઈ છું

કેશોદનો યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી રૂા.૩,૩પ,૦૦૦ આપી સોગંદનામું કરીને પત્ની તરીકે કેશોદ આવ્યા બાદ યુવતીએ લગ્નના થોડા દિવસો બાદ મોબાઈલ ફોન, દાગીના લઈને નાગપુર કામ સબબ…

Breaking News
0

કેશોદમાં પાણી પ્રશ્ને થયેલ મનદુઃખમાં પંચરની દુકાન સળગાવી રૂા.રપ હજારનું નુકસાન

કેશોદમાં પાણી પ્રશ્ને મનદુઃખ થતા પંચરની દુકાન સળગાવી અને રૂા.રપ હજારનું નુકસાન કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે કેશોદમાં ઈન્દિરાનગર, પાણીના ટાંકા પાસે, શેરી નં-૧રમાં રહેતા મિલનભાઈ હરીભાઈ…

Breaking News
0

મકાનનું ભાડું એડવાન્સ જમા કરાવાના બહાને જૂનાગઢના વેપારી સાથે ઓનલાઈન ચિટીંગ : ૩.ર૧ લાખની છેતરપિંડી

જૂનાગઢમાં રહેતા એક વેપારીનું અમદાવાદ મુકામે આવેલ મકાન માસિક ર૪ હજારના ભાડા ઉપર રાખવાની વાત કરીને કોઈ અજાણ્યા શખ્સે એડવાન્સ ભાડું ગુગલ પેથી મોકલવાના બહાને વેપારીના ખાતામાંથી ૩.ર૧ લાખ ટ્રાન્સફર…

Breaking News
0

છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આયોજન થયું છે : વન અને પ્રવાસનમંત્રી મુળુ બેરા

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના દાંડેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન આપતા મંત્રી જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના દાંડેરી ગામે પ્રવાસન અને વન મંત્રી મુળુ બેરાની…

Breaking News
0

માણાવદરના કોઠારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરતા ગ્રામજનો

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. કોઠારીયા ગામે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની…

Breaking News
0

વંથલી તાલુકાના ટીકર ગામે પીએમજેવાય કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. ટીકર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય કાર્ડના લાભાર્થી પરસોતમભાઈ લખમણભાઇ, પ્રાકૃતિક…

1 9 10 11 12 13 19