યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશની બાવનગજની પ્રથમ ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચઢાવવામાં આવી હતી. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫…
ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ…