દેશ વિદેશમાં લોકપ્રિયે એવું કાયમચૂર્ણના સંશોધક વૈદ્ય રસિકભાઈ શેઠની ૪પમી પૂણ્યતિથીએ તેમના પુત્ર કમલેશભાઈ શેઠ દ્વારા ૪૫ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે તેઓએ ગ્રીનસીટીને ૧ લાખ…
પદયાત્રીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય : વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ તથા આગેવાનો દ્વારા…
ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં ગઈકાલે શુક્રવારે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા…
જૂનાગઢ બસ સ્ટેશનમાં ગાંજાે મુકી ફરાર થઈ જનાર સાબરકાંઠાના શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ બસ સ્ટેન્ડમાં…
તાજેતરમાં જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. દરમ્યાન પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પો.સબ ઇન્સ. ૧. વાય.બી. રાણા, ૨. એમ.વી. રાઠોડ, ૩.…
બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના સિમેન ડોઝ થકી હવે ૯૦ ટકા માદા પશુઓનો થશે જન્મ : વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના…
તા.૫ ને બુધવારના રોજ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પિતાશ્રી કાનાભાઈ હીરાભાઈ ચુડાસમાનું દૂ:ખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ને શનિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી રાખેલ…
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાંથી આવેલા નિરીક્ષકો મોહન કુંડારીયા અને સુરેશ ગોધાણીની હાજરીમાં વેરાવળમાં ભાજપ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ પદે ઓબીસી/કારડીયા રાજપૂત સમાજમાંથી આવતા અને વ્યવસાયે…