શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૧-૦૩-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને…
હોળી ધૂળેટી તથા રમઝાન તહેવાર સબબ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલ તથા પી.એસ.આઇ. એચ.એસ.ભુવા તથા બી.કે.રાઠોડ તેમજ સર્વેલન્સ સ્કોડ તથા અન્ય સ્ટાફ દ્વારા શિવ ચોકી, વડલા ચોક, મેઈન…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આગામી દિવસોમાં હોળી, ધુળેટીના તહેવારોને અનુલક્ષીને જરૂરીયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતે યોજવામાં…
યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે…
જૂનાગઢના બસ સ્ટેશનના સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે કરાયેલું અંદાજીત ૫૦ ફૂટ જેટલું દબાણ દૂર કરાયું છે. કોર્ટનો સ્ટે હટી જતા મનપાએ કાર્યવાહી કરી છે. જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તા નજીક કરેલા…
સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના…