Monthly Archives: March, 2025

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને કલરફૂલ વાઘા ધરાવી સેવંતિના મીક્સ ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૧-૦૩-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને…

Breaking News
0

પ્રભાસ-પાટણમાં આગામી તહેવારોને લઈ ફ્લેગ માર્ચ યોજાઈ

હોળી ધૂળેટી તથા રમઝાન તહેવાર સબબ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલ તથા પી.એસ.આઇ. એચ.એસ.ભુવા તથા બી.કે.રાઠોડ તેમજ સર્વેલન્સ સ્કોડ તથા અન્ય સ્ટાફ દ્વારા શિવ ચોકી, વડલા ચોક, મેઈન…

Breaking News
0

ખંભાળિયા હોળી પર્વને અનુલક્ષીને જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આગામી દિવસોમાં હોળી, ધુળેટીના તહેવારોને અનુલક્ષીને જરૂરીયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતે યોજવામાં…

Breaking News
0

ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે…

Breaking News
0

જૂનાગઢ બસ સ્ટેશન સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે કોર્ટનો સ્ટે હટતા દબાણ દૂર કરાયું

જૂનાગઢના બસ સ્ટેશનના સામેના પ્રિઝમ કોમ્પ્લેક્સ પાસે કરાયેલું અંદાજીત ૫૦ ફૂટ જેટલું દબાણ દૂર કરાયું છે. કોર્ટનો સ્ટે હટી જતા મનપાએ કાર્યવાહી કરી છે. જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તા નજીક કરેલા…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે કાળિયા ઠાકોર સાથે ભાવિકો રંગે રંગાયા

શ્રીજીને રંગોની પોટલી સાથે ચાંદીની પીચકારી ધારણ કરાય : ફુલડોલ સુધી ઉત્સવ ઉજવાશે દ્વારકાધીશ જગતમંદિરે વસંતત્રૂંતુંના અનેરા વધામણા રૂપે કાળિયા ઠાકોરને શિંગાર તથા સંધ્યા આરતીમાં શ્રીજી તેમજ ભાવિકોને પુજારી પરીવારે…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં ૧૪મી માર્ચે સવારે પુનમ બોપરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે

ફુલડોલ ઉત્સવ આરતી બોપરે ૧:૩૦ કલાકે તેમજ ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવની ઉજવણી બોપરે ૨:૩૦ સુધી કરાશે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી૧૪ ફેબ્રુઆરીના સવારે પુનમ તેમજ બોપરે ફુલડોલ ઉત્સવની પરંપરાગત…

Breaking News
0

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી : પરિમલ નથવાણી

સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના…

Breaking News
0

બ્રહ્મસમાજનું ગૌરવ : સી.એ.ની ઈન્ટરમીડીયેટની પરીક્ષામાં ઉતીર્ણ થયા

જૂનાગઢનાં રહીશ બાજ ખેડાવાળ બ્રાહ્મણ દિપકભાઈ મનહરલાલ દવે તથા જાગૃતિબેન દિપકભાઈ દવેની પુત્રી પ્રિશાબેને સી.એ.ની ડિસેમ્બર-ર૦ર૩માં લેવાયેલ ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પ્રયાશે પાસ કરેલ ત્યાર બાદ તાજેતરમાં સીે.એ.ની ઈન્ટરમીડીયેટના બંને ગ્રુપની…

Breaking News
0

વર્ષ ર૦રપ નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિ : ધૂળેટી શુક્રવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

ખંડગ્રાસ, ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશ્વના દેશોમાં અદ્દભુત જાેવા મળશે : અવકાશી ગ્રહણ ૩ કલાક ૩૮ મિનિટનું રહેશે. ભારતમાં જાેવા મળશે નહિ : ચંદ્ર કે સૂર્યગ્રહણની માનવજીવન ઉપર લેશમાત્ર અસર થતી નથી…

1 10 11 12 13 14