કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાનો તથા કેસર જળથી રંગ રમાડાશે અબિલ ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાશે : દ્વારકાધીશજીને તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ,-ચોખા, તથા મગજના…
ડીજે ના તાલ તો ક્યાંક દેશી તાલ સાથે રસ્તામાં રાસ રમતા નાચતા ભક્તિના રંગે રંગાઈ પદ યાત્રિકો દ્વારકાધીશના શરણે પહોચે છે યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ત્રણ દિવસ આડા છે. ત્યારે…
દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી…
શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા આયુર્વેદનો પ્રચાર અને આયુર્વેદ સુધી લોકોને વ્યક્તિગત રસ લઈને લઈ જવા તેમજ આયુર્વેદનું મહત્વ સમજાવવું તથા આયુર્વેદના કેમ્પ ગોઠવી લોક ઉપયોગી થવું, સાથે સાથે અન્ય…
જૂનાગઢના દરિયા કિનારે પ્રતિ વર્ષ વાવાઝોડા જેવી સંભવિત અસરો સામે નાગરિકો સચિત અને સાવજ બને અને આપત્તિ વ્યવસ્થાપનથી તાલીમ બંધ થઈ મુશ્કેલીઓને હળવી કરે તે દિશામાં તંત્ર દ્વારા સુંદર આયોજન…
ગુજરાતમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ગઈ છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપા એ દરેક જિલ્લા મહાનગરના સંગઠન પ્રમુખો જાહેર કર્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી ભાજપે સંપૂર્ણ બહુમતીથી જીતી…
પૂર્વ દરવાજાથી જાેધાભા ચોક તરફ જવાનો રસ્તો બેરીગેટ મુકી ચાલીને જતા લોકો માટે બંધ કરાયો હતો : ૧૦૦ જેટલા વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા ઉપર રામધુન બોલાવી હતી : શોશ્યલ…