જૂનાગઢમાં ટલ્લે ચડાવતાં રેશનીંગની દુકાનનાં સંચાલકોએ કહ્યું કે, મામલતદારનો સિક્કો મારીને આવો પછી પુરવઠો મળે !
ગુજરાત રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણ ખાળવા માટેનાં હાલ ચાલી રહેલાં લોકડાઉન અંતર્ગત જરૂરીયાતમંદ લોકો અને પરિવારોને રેશનીંગની દુકાનમાંથી પુરતો પુરવઠો વિનામુલ્યે મળી શકે તે માટેની વ્યવસ્થા જુદી-જુદી કેટેગરી…