આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા યુપીએસસી અન્વયે માર્ગદર્શન વેબીનાર યોજાયો
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હાલમાં જ ખૂબ જ સારા રેન્કથી યુપીએસસી ક્લિયર કરનાર દુષ્યંતભાઈ ભેડા આઈઆરએસ સાથે માર્ગદર્શન સંવાદ વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમના માધ્યમથી જાહેર પરીક્ષાની…