Breaking News
0

જૂનાગઢ શહેરમાં પુરપ્રકોપરૂપી આફતનું પડીકું માનવ સર્જીત જ આવી પહોંચ્યું હોવાનો ઘટસ્ફોટ

વગધારી બિલ્ડરો અને તેને સહયોગ આપનારા શાસકોએ જૂનાગઢને કરી નાખ્યું તબાહ તાજેતરમાં રર જુલાઈના રોજ જૂનાગઢ શહેરના લોકોએ ભૂતકાળમાં કયારેય પણ ન જાેય હોય તેવો ભારે વરસાદ અને જલપ્રલયનું તાંડવને…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા ઈ-બાઈકના શોરૂમમાં બેટરી ફાટતા ભીષણ આગ

સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગનો કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં અકસ્માતે આગ લાગવાના બનાવોમાં જૂનાગઢનું ફાયર ફાઈટર અને તેની ટીમ તત્કાલ ઘટના…

Breaking News
0

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

ભારતમાં પ્રીમિયમ કારની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ(એચસીઆઈએલ) દેશની અગ્રણી અને વૈવિધ્યસભર ફાઇનાન્શિયલ સર્વિસીઝ ગ્રુપ્સમાંની એક એવી બજાજ ફિનસર્વ લિમિટેડની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરીને…

Breaking News
0

જૂનાગઢમાં ઈંગ્લીશ દારૂના ૪૮ ચપટા ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે નીચલા દાતાર રોડ ઉપર નવા બનેલ પુલ નીચેથી સાજીદ ઉર્ફે કટપ્પા અમીનભાઈ શેખ(ઉ.વ.રર)ના રહેણાંક મકાનેથી સુફરની થેલીમાં પુઠાના બોકસમાં રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના…

Breaking News
0

ઉના : છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

ઉના પંથકમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ઉના સર્વલન્સ સ્કવોડના પીએસઆઈ સી.બી. જાડેજા તથા સ્ટાફે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધેલ છે. ઉના પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલો રોહિત જાેરૂભાઈ ગોહિલ…

Breaking News
0

ખંભાળિયાના વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

અગ્રણી પુત્રના નિધનથી શહેરમાં શોકનું મોજુ ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજના અગ્રણી સ્વ. મેઘજીભાઈ નરશીભાઈ ટાકોદરાના પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37) નું ગઈકાલે મંગળવારે હૃદયરોગના કારણેના હુમલાના કારણે મૃત્યુ નીપજતા…

Breaking News
0

જૂનાગઢમાં જર્જરિત ઈમારતોનો ઉતારેલ કાટમાળ રસ્તા ઉપર અકસ્માતને આમંત્રણ : લોકોને મુશ્કેલી

જૂનાગઢ મહાનગરમાં ગત દિવસોમાં બનેલ કરૂણાંતિકાને લઇ મનપા તંત્ર હરકતમાં આવી અનેક જૂની ઈમારતોને નોટિસ ફટકારી જર્જરિત ઈમારતો ઉતારવામાં આવી રહેલ છે. પરંતુ આ ઈમારતોનો કાટમાળ ઉતારી જેતે સ્થળ ઉપર…

Breaking News
0

ગીરનાર રોપવેની જાળવણી હાલ મોકૂફ

ગિરનાર રોપવે મેઇન્ટેનન્સ શટડાઉન, જે મૂળ ૭મી ઓગસ્ટથી ૧૧મી ઓગસ્ટ સુધી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું તે પ્રતિકૂળ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. શટડાઉન માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર…

Breaking News
0

ભવનાથ ભારતી આશ્રમ ખાતે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાતાઓનો તથા વિશિષ્ટ સેવાકીય કામગીરી કરતા લોકોનો યોજાયેલ સન્માન સમારોહ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સાનિધ્યમાં જૂનાગઢ શહેર તથા આજુબાજુના તાલુકાઓમાંથી ગિરનારી ગ્રુપના માધ્યમથી રક્તદાન…

Breaking News
0

જટાશંકરના મહંતને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ આશીર્વાદ મેળવ્યા

જૂનાગઢના ગિરનારમાં આવેલ સુપ્રસિદ્ધ જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજના સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલાના ટ્રસ્ટી હસુભાઈ જાેશી, પૂર્વ જિલા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, રવિભાઈ ઠાકર, શૈલેષ પંડ્યા વગેરેએ અધિક…

1 147 148 149 150 151 1,279