![ડોકટર પિયુષ બોરખતરીયા દ્વારા ફ્રી નિદાન કેમ્પમાં સેવા અપાઈ](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-12-at-22.59.51-300x300.jpeg)
ડોકટર પિયુષ બોરખતરીયા દ્વારા ફ્રી નિદાન કેમ્પમાં સેવા અપાઈ
શ્રી આહીર મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ૨૦થી વધુ ડોક્ટરોએ…
શ્રી આહીર મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ૨૦થી વધુ ડોક્ટરોએ…
400 વર્ષ કરતા જૂની પરંપરા મુજબ વૈષ્ણવો દ્વારા ગવાય છે હોળી રસિયા કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્વ છે.…
માંગરોળ મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે સંવાદ કરી રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી. કોઈપણ ધર્મ નશાને પ્રોત્સાહન આપતો નથી : એસપી હર્ષદ મહેતા માંગરોળ રીક્ષા સ્ટેન્ડ બાબતે પોલીસ બંને પક્ષે સંકલન કરવાના…
‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને મિક્સ કેટેગરીમાં બીજો રેન્ક અને તમામ નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો ‘સીટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. કોડીનાર…
ધોરણ ૬ અને ૮ ની બંને બાળાઓ એ મેળવ્યો બ્રોન્ઝ મેડલ… પ્રાચી તીર્થ.. વુમન લીંક ગુજરાત સ્ટેટ ટુર્નામેન્ટમાં ઓપન ગુજરાત સ્ટેટ વુશુ વુમન લીંગ ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઘંટીયા…
સ્વ. ભોગીલાલ ગોપાલજી ગાઠાણી પરિવાર ના માલાબેન હિતેશભાઈ ગાઢાણી , જીતભાઈ ગાઠાણી , રશ્મિ બેન ગાઢાણી , હૅતલબૅન ગાઠાણી લંડન નિવાસી દ્વારા પોતાના પિતા ની 93મી જન્મ જયંતી ની ઉજવણી…
જામનગર સાયકલિંગ ક્લબ અને પોરબંદર સાયકલ ક્લબ દ્વારા “ફીટ ઇન્ડિયા” અને “પર્યાવરણ બચાવો” ના લોકજાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૯ અને ૧૦ માર્ચના રોજ પોરબંદર અને જામનગર એમ બંને જગ્યાએ થી…
દ્વારકા તાલુકાનાં લગભગ ૨૦ જેટલા ગામોને અવર જવર કરવાનો મહત્વનો વસઈ રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હતો. સરકારી કાર્યવાહીની ઢીલાશ અને કોન્ટ્રાક્ટરની અવળચંડાઈ ને હિસાબે આ રોડનું કામ ઘણા…
ગઈકાલે મહાશિવરાત્રીના મેળામાં ભવ્ય રવેડી સરઘસ, સંતોના દર્શન, મૃગીકુંડમાં સ્નાન અને પૂજનવિધી સાથે ભવનાથમાં ગુંજી ઉઠયો હર હર મહાદેવ હરનો નાદ : ગઈકાલે એક જ દિવસે ૮ લાખ કરતા પણ…
ગઈકાલે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ સિધ્ધેશ્વર મહાદેવને અભિષેક કરાયો…