![શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો..](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/03/44972b1d-5a5e-480e-921d-5299d0ad70ce-300x300.jpg)
શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો..
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.14-03-2024ને ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને …