ટપકેશ્વર મહાદેવ આશ્રમ ખાતે બારપહોર પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ
જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા આરસ ડુંગર પાટણ નજીક અંધરીયાનો નેસ ખાતે ટપકેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. જયાં રામદેવપીર મહારાજના બારપહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૩૧-૧૦-ર૦ર૩ના મંગળવારે કુંભ…