ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત
ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો. ઉનાના મોહનભાઇ બચુભાઇ બાંભણીયા (ઉ.વ.પ૦) ઉના શહેરમાં શાસ્ત્રીનગર પાછળ આવેલ…
ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો. ઉનાના મોહનભાઇ બચુભાઇ બાંભણીયા (ઉ.વ.પ૦) ઉના શહેરમાં શાસ્ત્રીનગર પાછળ આવેલ…
કિંમતી જમીન અને લાખોની પોલીસીની લાલચમાં પત્ની અને સાળા દ્વારા પતિ તથાં નિર્દોષ કાર ચાલકને કાર સાથે વેકરી નજીક તળાવમાં ધકેલી દઇ મોતને ઘાટ ઉતાર્યોની સનસની ઘટનામાં પોલીસે ઝડપાયેલા આરોપીને…
યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આસો નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓની મોટી સંખ્યામાં ઉમટી પડતી ભીડ અને કોવિડ સંક્રમણના ભયને…
વડોદરાની દુમાડ ચોકડી બ્રિજ પાસે સોમવારે સાંજે ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ૨૦થી ૨૫ જેટલા શખ્સોએ ફાયરિંગ સાથે પથ્થરમારો અને લાકડીથઈ હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને…
તાલુકાના હંજડાપર ગામના ખેડૂત નેતા અને આહીર અગ્રણી પાલભાઈ આંબલીયાના મોટાભાઈ રાજશીભાઈ રામભાઈ આંબલીયા (ઉ.વ. ૫૦) તે જેઠાભાઈ, ખીમાભાઇ, હેમંતભાઈ અને રમેશભાઈના ભાઈ તા. ૧૯ મી ના રોજ અવસાન પામ્યા…
રાજકોટ શહેર-જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી આજે મૃત્યું આંકમાં એકદમ ઘટાડો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક જ રાતમાં ૫ દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ…
સુરતમાં આજે તા.૨૦ ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે એમએમસી અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.૨૦૧.૮૬ કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર જગદીશ…
સુરતમાં આજે તા.૨૦ ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે એમએમસી અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.૨૦૧.૮૬ કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર જગદીશ…
કેન્દ્ર ખેડૂત વિરોધી નીતિઓને કારણે ગુજરાતના ખેડૂતો પહેલેથી જ આ‘થક રીતે ખૂબ મોટું નુકસાન ભોગવી રહ્યા છે એવામાં ખાનગી વીમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે…
કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારતની હેઠળ ગ્રામીણ ભારતની સ્વાસ્થ્ય સેવાઓના પાયાની સુવિધાઓમાં વધુ સુધાર લાવવા માટે આયુષ્યમાન સહકાર યોજના શરૂ કરવાની જાહેરાતકરી છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગ્રામીણ…