દ્વારકા : વરવાળા ગામે ગૌશાળામાં વૃક્ષ ઉપર લટકતી લાશ મળી, ચકચાર
દ્વારકા નજીક વરવાળા હાઈવે ઉપર ગૌશાળાની અંદર આવેલ વૃક્ષ ઉપર આજે સવારે યુવકની લટકતી લાશ જાેવા મળતાં વરવાળા ગામમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ અંગે દ્વારકા પોલીસને જાણ…
દ્વારકા નજીક વરવાળા હાઈવે ઉપર ગૌશાળાની અંદર આવેલ વૃક્ષ ઉપર આજે સવારે યુવકની લટકતી લાશ જાેવા મળતાં વરવાળા ગામમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ અંગે દ્વારકા પોલીસને જાણ…
કચ્છ જિલ્લાના રાપરમાં બામસેફ આફટસુટ વિંગ લેયર પ્રોફેશનલ એસોસીએશન કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે ભરત રાવલ નામના બ્રાહ્મણ અને અન્ય સાથીદારો સહીત નવ લોકોએ મળીને હુમલો કરી દેવજીભાઈની હત્યા કરવામાં…
ઉના શહેરની વાત કરી ત્યારે કોરોના વાયરસને લઈને અનેકો સામાજિક સંગઠનો પોતાની સેવા આપતા હોય છે. ડોક્ટરની સેવા એક અમૂલ્ય સેવા ગણાય છે ત્યારે કોરોનાના કાળમાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ…
જૂનાગઢ જિલ્લાના ભવનાથ ખાતે સનાતન હિન્દૂ ધર્મશાળા ખાતે કોરોના પોઝીટીવ દર્દીને રાખવામાં આવે છે. તાજેતરમાં વંથલી ખાતેના સગીર બાળાના અપહરણના ગુન્હાના આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસી (ઉ.વ. ૨૩, રહે. સીમડીયા…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ ઈ-ગુજકોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના…
કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…
કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…
કેશોદના નિવૃત્ત કર્મચારી એ પોતાના ખર્ચે કોરોનાના રક્ષણ માટે ઉકાળાના ૪૦ હજાર જેટલા પેકેટનું વિતરણ કર્યુ હતું તેમની આ ઉમદા કામગીરીને ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે સન્માન કરી બીરદાવવામાં આવી હતી.…
કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં ૫ાંચ ધન્વંતરી રથ…
કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં ૫ાંચ ધન્વંતરી રથ…