જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની બમણી આવક થઈરહી છે. લોકડાઉનમાં છુટછાટ મળતા ગીરની કેસર કેરી હવે બહાર જઈ રહી છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો જાવા મળી રહયો…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની બમણી આવક થઈરહી છે. લોકડાઉનમાં છુટછાટ મળતા ગીરની કેસર કેરી હવે બહાર જઈ રહી છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો જાવા મળી રહયો…
લોકડાઉન-૪ અન્વયે વિવિધ સેવાઓને લઇને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જે અન્વયે તા.૧૮ મેના રોજ કલેકટર દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. આ જાહેરનામા સંદર્ભે સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.…
વાઘ બકરી ગૃપ આપણા રાષ્ટ્રના ફ્રન્ટલાઈન વોરિયર્સને સલામ કરે છે. આપણી સુરક્ષા અને આરોગ્ય માટે અથાક પરિશ્રમ ઉઠાવી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા વાઘ બકરી ટી ગૃપે વડાપ્રધાન…
કોરોના વૈશ્વિક મહામારીનો વ્યાપ વધે નહી અને જૂનાગઢ જીલ્લાની જનતાને સંક્રમણ થતું અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા આ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાઓ/…
લોકડાઉન-૪ના બીજા દિવસે વેરાવળમાં તમામ પ્રકારના વ્યવસાયની દુકાનો ધમધમતી થયેલ હતી. જેના પગલે બજારોમાં લોકોની સામાન્ય ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ ગઈકાલે બીજા દિવસે પણ શહેરમાં સોપારી-ટોબેકોના…
વૈશાખ વદ અમાસ તા. રર-પ-ર૦ શુક્રવારે શનિદેવની જન્મ જયંતિ છે. અમાસનો પ્રારંભ તા. ર૧ મે ગુરૂવારે રાત્રે ૯.૩પ મીનીટે થશે. પરંતુ તિથી મુજબ શનિ જયંતિ શુક્રવારે મનાવાશે. આ વર્ષે લોકડાઉનને…
ગુજરાત સહિત દેશભરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહામારીમાં આવેલાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યું થયા છે તો અનેક લોકો સ્વસ્થ થઈ અને કોરોનાને માત…
લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ…
માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામે મહિલાનો પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. ર૦-પ-ર૦નાં રોજ ઈન્દ્રા ગામનાં વૃધ્ધ મહિલા હેમલતાબેન જમનાદાસ ડઢાણીયા (ઉ.વ. ૬પ)નો…