Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢવાસીઓ આનંદો : તહેવારોનાં દિવસોમાં સુંદર સપાટ રસ્તાની ભેટ મળશે ?

જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાની સારી સુવિધા મળી શકે તે માટે જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ અગાઉ પણ જૂનાગઢ શહેરની જનતાને…

Breaking News
0

જૂનાગઢવાસીઓ આનંદો : તહેવારોનાં દિવસોમાં સુંદર સપાટ રસ્તાની ભેટ મળશે ?

જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાની સારી સુવિધા મળી શકે તે માટે જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ અગાઉ પણ જૂનાગઢ શહેરની જનતાને…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના દારૂ પ્રકરણમાં બાર વર્ષથી ફરાર બુટલેગરને નાની દમણથી ઝડપી લેવાયો

દ્વારકા તથા મીઠાપુરમાં પંથકમાંથી આજથી આશરે અગીયાર-બારેક વર્ષ પહેલા વિદેશી દારૂ ઝડપાયો હતો. જે અંગે નાની દમણના મોટા ફળિયા વિસ્તારમાં રહેતા સુરેશ ડાયાભાઈ હીરાભાઈ નામના ૪૨ વર્ષીય કોળી પટેલ શખ્સનું…

Breaking News
0

જૂનાગઢ પોલીસે એક યુવતીને લીવ ઈન રીલેશનશીપમાંથી મુકત કરાવી, સુરક્ષા સાથેનું દાયીત્વ નિભાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

વેરાવળ : બીજના ખેડુતોએ અતિવૃષ્ટીમાં મગફળીનો પાક નાશ પામતા સળગાવી દીધો

વેરાવળ તાલુકાના બીજ ગામે ત્રણ વિઘામાં વાવેલ મગફળીનો પાક અતિવૃષ્ટીમાં નાશ પામ્યોે હોવાથી ખેડુત દ્વારા સળગાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. બીજના ખેડુત મેર વરસિંગ જાદવે પોતાના ખેતરમાં મગફળીનો પાક…

Breaking News
0

વેરાવળ : બીજના ખેડુતોએ અતિવૃષ્ટીમાં મગફળીનો પાક નાશ પામતા સળગાવી દીધો

વેરાવળ તાલુકાના બીજ ગામે ત્રણ વિઘામાં વાવેલ મગફળીનો પાક અતિવૃષ્ટીમાં નાશ પામ્યોે હોવાથી ખેડુત દ્વારા સળગાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. બીજના ખેડુત મેર વરસિંગ જાદવે પોતાના ખેતરમાં મગફળીનો પાક…

Breaking News
0

ખંભાળિયાનાં પીઢ રઘુવંશીને પરિમલભાઈ નથવાણીએ શોકાંજલી અર્પી

ખંભાળિયા શહેરમાં તાજેતરમાં પીઢ રઘુવંશી અગ્રણીઓનાં નિધન થતાં તેમને ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તથા રિલાયન્સના સિનિયર પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ખંભાળિયાના અખબારી આલમ સાથે…

Breaking News
0

ખંભાળિયાનાં પીઢ રઘુવંશીને પરિમલભાઈ નથવાણીએ શોકાંજલી અર્પી

ખંભાળિયા શહેરમાં તાજેતરમાં પીઢ રઘુવંશી અગ્રણીઓનાં નિધન થતાં તેમને ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તથા રિલાયન્સના સિનિયર પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ખંભાળિયાના અખબારી આલમ સાથે…

Breaking News
0

જૂનાગઢના પાઠકનગરમાં મકાન ખાલી કરવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢનાં પાઠકનગરમાં રહેતા સોહીલશા ઈકબાલશા શાહમદાર (ઉ.વ.ર૬)એ વિશાલ નારણ આહીર, શારદાબેન વિશાલભાઈ આહીર, મધુબેન નારણભાઈ આહીર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી અગાઉ તેમના મકાનમાં ભાડેથી…

Breaking News
0

જૂનાગઢના પાઠકનગરમાં મકાન ખાલી કરવા પ્રશ્ને હુમલો, ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢનાં પાઠકનગરમાં રહેતા સોહીલશા ઈકબાલશા શાહમદાર (ઉ.વ.ર૬)એ વિશાલ નારણ આહીર, શારદાબેન વિશાલભાઈ આહીર, મધુબેન નારણભાઈ આહીર વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદી અગાઉ તેમના મકાનમાં ભાડેથી…

1 998 999 1,000 1,001 1,002 1,350