જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ હજુ પણ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા હતા અને ૩ર લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…
ગુજરાત રાજયમાં ખેડૂતોને કૃષિ પાકોનું તથા મત્સ્યકારોને મત્સ્ય ઉદ્યોગ અંગે પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ આજનાં સમયમાં વિવિધ પ્રકારનાં ખેડ પાકોનું તથા મત્સ્ય ઉત્પાદનનુંસારૂ ઉપ્તાદન મેળવી શકે તે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડયા હતા જયારે ગિરનાર ક્ષેત્રમાં અનરાધાર ૩ ઈંચ વરસાદ ખાબકયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ પડી જતાં…
જૂનાગઢ શહેરના બિસ્માર રોડ-રસ્તાને કારણે લોકો દિવસેને દિવસે ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોટા ભારે વાહનો ખુંચી જવાની ઘટનાઓ બનવાની છે. રોજબરોજ જૂનાગઢ શહેરમાં ચારથી પાંચ ઘટનાઓ…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના ગઈકાલે પોઝીટીવ કેસો આવેલ છે. જયારે વેરાવળમાં એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નીપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાપર્જ…
વેરાવળ-સોમનાથ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમીતે માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદોને ભોજન, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ તથા યુવા મોર્ચા દ્વારા બ્લડ ગ્રૃપીંગ કેમ્પ જેવા અનેક સામાજીક કાર્યો કરી…
સબ લેફિટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફિટનન્ટ રીતિ સિંહને વોરશિપ ઉપર તહેનાત કરવામાં આવશે. આ બંનેની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્ઝર્વરના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે. #saurashtrabhoomi #media #news #gujarat…