વિસાવદર તાલુકાના માંડાવડ ગામના સ્મિતાબેન ગીરજાશંકર વિકમા(ઉ.વ.પ૦)એ સોનલબેન અલ્પેશભાઈ ઝાલાવડીયા રહે.વિસાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ કામના ફરિયાદીને પોતાની માલીકીનું મકાન અગાઉ અન્ય વ્યકિતને…
માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળીયાના જામવાડી,…
બે વાર કમિટીમાં વિજેતા બાદ બાદ ત્રીજી વાર ઝંપલાવ્યું : આ વર્ષે જંગી લીડથી વિજેતા માટેના પ્રયાસો : તા.૧૬ના રોજ પરિણામ અમદાવાદ ગુજરાત બાર એસોસિએશનના નિયમો ૨૦૧૫ના નિયમ-૪૯ મુજબ રાજ્યમાં…
યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો ગરવા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે ભક્તિભાવ,…
પશુપાલન મંત્રીના બોગસ પીએ રાજેશ જયંતિભાઇ જાદવ નામનો શખ્સ મોટો ટોપીબાજ હોવાનું અને સૌરાષ્ટ્રભરમાં છેતરપીંડીના ગુના તેની વિરૂધ્ધ નોંધાયેલ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં જ બહાર આવ્યું જૂનાગઢ તાલુકા પોલીસે વાહન…
દિવાળીમાં ૫ દિની સળંગ રજાના પગલે પરિપત્ર થયો હતો બીજાે શનિવાર હોવા છતાં ૯ ડિસેમ્બરે મહાનગરપાલિકા કચેરી ચાલુ રહેશે. પરિણામે લોકો પોતાના કામકાજ માટે આવી શકશેે.સામાન્ય રીતે બીજાે અને ચોથા…
આખરે ત્રીજા દિવસે પવન સામાન્ય થતા ગિરનાર રોપવે શરૂ થતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. જૂનાગઢ સહિત સોરઠમાં ૩ દિવસથી શરૂ થયેલા પવનના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. જૂનાગઢના ગિરનાર…