પૂજય મોરારીબાપુની ૮પપમી માનસ કથા ૧૩ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી દરમ્યાન રાપર-કચ્છનાં છેવાડાનાં વ્રજવાણી સ્થાન ઉપર આયોજીત થઈ છે. કોરોનાનો કહેર ઘટયો છે પણ નાબુદ નથી થયો. તેથી સરકારની ગાઈડલાઈન મુજબ…
જામકંડોરણા ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ સભ્યોની સંમતિથી નવા હોદેદારોની વરણી કરાઈ હતી. સુખદેવસિંહ જાડેજા પીપરડીને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.…
વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન,…
આજકાલ હનીટ્રેપના કિસ્સા ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી તાજેતરમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવ્યા છે. સુરતની ડિંડોલી પોલીસે આવા જ એક કિસ્સામાં નાસતી ફરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ…
દિવાળીનું શું છે? આવું વાક્ય દિવાળી પહેલા દુકાનોમાં કામ કરતા કર્મચારીથી માંડી અનેક લોકોના મોઢે સાંભળવા મળતું હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક નકલી પત્રકારોની ટોળકી પણ આ રીતે લોકો પાસે…
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે બેંગલુરૂના રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના ૨૩માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે મેઘાવી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી હતી. આ અવસરે…
કોરોના મહામારી દરમ્યાન લાંબા સમય પછી રાજયમાં બંધ રહેલ શાળા-કોલેજાે સરકાર દ્વારા તબક્કાવાર શરૂ કરાઈ રહેલ રહી છે. જેમાં હવે કોલેજાેમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાતા રાજયભરની…
રાજયસભામાં કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થાય છે. કોંગ્રેસ રાજયસભા માટે તેમના વિકલ્પની શોધ કરી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજયસભામાં આનંદ…
ઉનાળાની સિઝન નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલ ૮ પંચાયત વિસ્તારમાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ અને ભૂગર્ભ ગટરનું કામ રદ કરી પહેલાં પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ…