વિસાવદર તાલુકાના માંડાવડ ગામે કમળાબેન દયાશંકર દવે (ઉ.વ.૭૦)ના દિકરાનું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થયું હોય જેથી તેઓને આઘાત લાગતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું…
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા દિનેશભાઈ વજુભાઈ ઘાડીયા (ઉ.વ.૩૮)એ આ કામના આરોપી ખોડાભાઈ ડાયાભાઈ મકવાણા તેનો દિકરો નયન મકવાણા સામે એવા મતલબની ફરીયાદ નોંધાઈ છે કે આ કામના આરોપીઓએ આ…
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા દિનેશભાઈ વજુભાઈ ઘાડીયા (ઉ.વ.૩૮)એ આ કામના આરોપી ખોડાભાઈ ડાયાભાઈ મકવાણા તેનો દિકરો નયન મકવાણા સામે એવા મતલબની ફરીયાદ નોંધાઈ છે કે આ કામના આરોપીઓએ આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૪, ભેંસાણ-૦ માળીયા-૦,…
તા. ૧૮-૧૦-ર૦ રવિવારનાં દિવસે બપોર બાદ વિજળીના કડાકા – ભડાકા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ટુટી પડયો હતો. સરેરાશ દોઢ થી બે ઈંચ જેવા વરસાદને પગલે ખેડૂતોનાં ખેતરમાં પાણી…
જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક આજે મળી રહી છે. આ બેઠકમાં મહત્વનાં ઠરાવ કરવામાં આવનાર છે. ખાસ કરીને મહાનગરપાલિકામાં કવોલીફીકેશન (લાયકાત ધરાવતા) કર્મચારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂંક થઈ શકે તે…
જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક આજે મળી રહી છે. આ બેઠકમાં મહત્વનાં ઠરાવ કરવામાં આવનાર છે. ખાસ કરીને મહાનગરપાલિકામાં કવોલીફીકેશન (લાયકાત ધરાવતા) કર્મચારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂંક થઈ શકે તે…
હાલ દુબઈમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે સટોડીયાઓ પણ પુરબહારમાં ખીલી ઉઠયા છે ત્યારે જૂનાગઢના કાળવા ચોકમાં ચાલતા ઓનલાઈન જુગાર ધામમાં પોલીસે દરોડો પાડી રૂા.૬૪,૪૮૦ના મુદામાલ સાથે ૩…