Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ પોલીસની મદદ મળતા યુવાનને પોતાનો પગાર મળ્યો

તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ સબબ રાખવામાં આવેલ લોકડાઉન પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ટાઉનના એક યુવાન વિજયભાઈ ભટ્ટ(મો. ૯૪૦૯૧ ૦૮૬૨૫) રાજકોટ ખાતે ખાનગી સિક્યુરિટીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. લોકડાઉન બાદ…

Breaking News
0

વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોને પ્રાથમીક સુવિઘાના અભાવે રહીશોને પડી રહેલ મુશ્કેલીઓ દુર કરવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં

વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોએ ઘણા સમય પહેલા પૈસા ભરી દીઘા હોવા છતા પીવાના પાણીના નળ કનેકશન પાલીકા તંત્ર આપતુ ન હોવાથી મહિલાઓને હાલાકી પડી રહી છે. વોર્ડમાં પ્રાથમીક સુવિધાનો…

Breaking News
0

વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોને પ્રાથમીક સુવિઘાના અભાવે રહીશોને પડી રહેલ મુશ્કેલીઓ દુર કરવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં

વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોએ ઘણા સમય પહેલા પૈસા ભરી દીઘા હોવા છતા પીવાના પાણીના નળ કનેકશન પાલીકા તંત્ર આપતુ ન હોવાથી મહિલાઓને હાલાકી પડી રહી છે. વોર્ડમાં પ્રાથમીક સુવિધાનો…

Breaking News
0

જૂનાગઢની સર્વોદય બ્લડ બેંકના જીવદયા પ્રેમી ટ્રસ્ટી ભરતભાઈ ધામેચાનું દુઃખદ અવસાન

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંકના તથા જલારામ મંદિર સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી તથા નિયમીત રકતદાતા તથા જૂનાગઢમાં બિમાર, અશકત અને અકસ્માતે ઘવાયેલા પશુઓની અવિરત સારવાર- સુશ્રુષાને જીવનમંત્ર બનાવનાર તથા છેલ્લા…

Breaking News
0

ઝૂંપડપટ્ટીનો પ્રશ્ન તત્કાલ હલ કરવાની માંગણી યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

જૂનાગઢ મહાનગરનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમાર સત્યાગ્રહ છાવણી ખાતેથી એક યાદીમાં જણાવે છે કે અમો ઝુપડપટ્ટી પરિષદનાં પ્રમુખ છીએ છેલ્લા પ૦ વર્ષથી ગરીબ લોકોનાં હકક માટે તેઓનાં સીટીમાં મકાનોનાં દસ્તાવેજ…

Breaking News
0

‘સ્કૂલ’ ફી ઘટાડવા મુદ્દે સરકાર સ્વતંત્ર નિર્ણય લે, તેની પાસે સત્તા છે : હાઈકોર્ટ

કોરોના મહામારીમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં છેક માર્ચ મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન ખાનગી શાળા સંચાલકો અને…

Breaking News
0

‘સ્કૂલ’ ફી ઘટાડવા મુદ્દે સરકાર સ્વતંત્ર નિર્ણય લે, તેની પાસે સત્તા છે : હાઈકોર્ટ

કોરોના મહામારીમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં છેક માર્ચ મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન ખાનગી શાળા સંચાલકો અને…

Breaking News
0

મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો ચર્ચવા ૧૫ દિ’ના સત્રની માંગનો અસ્વીકાર

કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર તા.ર૧મીથી મળી રહ્યું છે ત્યારે આ સત્રને લોકોના વિવિધ પ્રશ્નોને લઈ ૧પ દિવસ માટે બોલાવવાનીવિપક્ષ કોંગ્રેસની માગણીનો સરકાર દ્વારા અસ્વીકાર કરાયો…

Breaking News
0

મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગની બેઠક બાદ જાહેરાત કરાશે

ખાનગી શાળાઓમાં ‘ફી’ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘ફી’ ઘટાડવા અંગે મુખ્યમંત્રી…

Breaking News
0

મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગની બેઠક બાદ જાહેરાત કરાશે

ખાનગી શાળાઓમાં ‘ફી’ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘ફી’ ઘટાડવા અંગે મુખ્યમંત્રી…