Browsing: Breaking News

Breaking News
0

બાંટવા તાબેનાં સીતાણા ગામે ઘરફોડીનાં ગુનાનો ભેદનો પોલીસે કર્યો પર્દાફાશ

જૂનાગઢ જીલ્લાનાં બાંટવા તાબેનાં સીતાણા ગામે ઘર ફોડીનાં બનાવ બનેલ છે. આ બનાવ અંગે બાંટવાનાં પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે તાત્કાલીક તપાસ હાથ ધરી અને ચોરીનાં બનાવમાં સડોવાયેલા શખ્સની ધરપકડ કરી…

Breaking News
0

વેરાવળમાંથી ગૌવંશના છ માસથી ફરાર આરોપીની અટક કરાઇ

વેરાવળમાં ગૌવંશના ગુનામાં છએક માસથી નાસતા ફરતા આરોપીને સીટી પોલીસની સર્વેલન્સ સ્કોર્ડે પકડી પાડી જેલ હવાલે કરેલ છે. આરોપી સામે પાસા મંજુર થયેલ હોય તે બાબતે પણ ધોરણસરની કાર્યવાહી હાથ…

Breaking News
0

વેરાવળની સબજેલમાં એકસાથે ૯ કેદીઓ કોરોના પોઝીટીવ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૯ નવા પોઝીટીવ કેસો આવ્યા છે જયારે ૧ દર્દીનું મૃત્યું નિપજેલ છે. સારવાર હેઠળના ૩૪ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. તો બીજી તરફ વેરાવળની સબ…

Breaking News
0

મેઘરાજાની અવિરત મહેરને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં મેઘરાજાએ કૃપા કરી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગષ્ટ માસ હજુ પૂર્ણ થાય તે પહેલાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ…

Breaking News
0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ ડો.ચેતન ત્રિવેદી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપયોગી માર્ગદર્શન

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. ભારતનું ભવિષ્ય ઘડતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે આજ તા.૨૬-૦૮-૨૦૨૦ના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ડીડી ગિરનાર ચેનલ…

Breaking News
0

કડછનાં ૩૦ વર્ષિય સગર્ભાએ જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ત્રણ તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો

મૂળ માધવપુરનાં કડછ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય જીણીબહેન પરમારે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ૩ બાળકીઓને જન્મ આપ્યો છે. ગર્ભવસ્થાના સાત મહિના સુધી સોનોગ્રાફી સહિતની તપાસ કરાવવા આનાકાની કરનાર જીણીબહેને કડછ પ્રાથમિક…

Breaking News
0

બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારા વેબસાઈટ શરૂ કરાઈ

તા.૧પ ઓગષ્ટથી સમગ્ર વિશ્વનાં બાહ્મણોનાં યુવક-યુવતીનાં હિત માટે બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારાwww. DURGASENA.com વેબસાઈટ લોંચ કરવામાં આવી છે. એ વેબસાઈટમાં ૧ લાખથી વધુ બાયોડેટા આખા વિશ્વમાંથી મુકવાનાં છે. જેનાથી યુવક-યુવતીઓ પોતાની…

Breaking News
0

ઉના શહેરમાંથી પસાર થતા હાઈવેના ખાડા બૂરવા યુવા કોળી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈ-વે રોડમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ કે અન્ય કારણોસર ખાડાઓ પડી જતા અતિ બિસ્માર થઈ ગયેલ છે. ત્યારે તંત્ર દ્વારા મરામતની કામગીરી કરાતી ન હોય તેથી મંગળવારે યુવા…

Breaking News
0

ઉના પોલીસ દ્વારા માસ્ક અંગે લોકો સામે અતિરેક કરાતો હોવાની ફરીયાદ

સમગ્ર ભારત દેશ તથા ગુજરાતભરમાં કોવિડ-૧૯ વાયરસનું પ્રમાણ કુદકે ને ભુસકે વધતું જાય છે અને સરકારે બહાર પાડેલ જાહેરનામાની ગાઈડલાઈન મુજબ વાહનચાલકો, રાહદારીઓને માસ્ક પહેરવું ફરજીયાત છે અને લોકો પહેરે…

Breaking News
0

ભેંસાણ નજીક સોનરખ નદીમાં ડુબી જતા મૃત્યુ

ભેંસાણ તાલુકાનાં ભીંસણહડમતીયા ગામનાં બાબુભાઈ મુળાભાઈ ખોડા (ઉ.વ.પપ) હડમતીયાથી અકાળા જઈ રહયા હતાં અને રોડની સામેથી નિકળતાં સોનરખ નદીનાં પાણીમાં પોતાના માલ-ઢોર લઈને જઈ રહયા હતાં ત્યારે પાણીનો વેગ વધી…