બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનો આજે જન્મ દિવસ હોય તે નિમિત્તે શુભેચ્છકો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. બિલખા ગામમાં ગ્રામ પંચાયતનાં સરપંચ પદે નિયુકત થયા બાદ પ્રજાકીય પ્રશ્નને…
જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના આજક(ઘેડ) ગામની સીમમાં અલભ્ય રૂખડાનું વૃક્ષ આવેલ છે. તે ઘેડ વિસ્તાર માટે ધરોહર સમાન છે. આ વૃક્ષ ગુજરાતમાં ઘેલું વૃક્ષ, મંકી બ્રેડ ટ્રી, ભૂતિયું ઝાડ વગેરે…
રાજ્યમાં કોરોનાનો કહેર જાણે ઘટવાનું નામ લેતો ન હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સરેરાશ રોજના એક હજાર નવા કેસ નોંધાય છે. ત્યારે સરકારી તંત્ર કોરોનાને…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં પાંચ મહાનગરોમાં ૭૦ માળથી ઊંચી ઈમારતો બનાવવા અંગે કરેલા નિર્ણયને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આવકારી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દિન-પ્રતિદિન ગુજરાતના…
ગુજરાતમાં એ જમીન પચાવી પાડવાના ખેલ કરનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જેમાં આકરો દંડ અને કડક સજાની પણ જોગવાઇ છે. સરકાર જે…
સમસ્ત વણિક યુવા સમાજ જૂનાગઢની યાદીમાં જણાવેલ છે કે, દર વર્ષની જેમ આ વર્ષે સમાજને ખુબજ ઉપયોગી ‘વણિક સ્ટેશનરી બજાર-ર૦ર૦’નું આયોજન કોરોના મહામારીને લીધે કરી શકાયેલ નથી પરંતુ સમાજના જરૂરી…
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ તા.૧૮મી ઓગષ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તાલુકાઓ…
શીલ ગામનાં નેત્રાવતી નદીનાં પુલ ઉપર ગઈકાલે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરૂ ઝડપે ચલાવી ૩૦ કે વર્ષનાં એક અજાણ્યા ગાંડાઘેલા જેવા યુવાનને હડફટે લઈ તેનું મોત નીપજાવ્યું હોવાનું…
ઉના તાલુકાનાં ધ્રાબાવાડ ગામે રર વર્ષ પહેલા તા. ૮-૬-૧૯૯૮નાં રોજ ધ્રાબાવડ ગામની સીમમાં ઉકાભાઈ રવજીભાઈનું ખેતર તથા પટેલ અમુભાઈ માધાનું ખેતર એક શેઢે આવેલ હોય અમુભાઈ તથા ભાઈઓએ પથ્થર નાંખી…