જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધનનાં પર્વને લઈને બજારોમાં અવનવા પ્રકારની આકર્ષક રંગબેરંગી રાખડીઓથી બજાર ઉભરાયું છે અને રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં તથા સોરઠ પંથકમાં…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે મેઘરાજાએ કૃપા કરી હોય તેમ જૂનાગઢ શહેરના અડધા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જયારે અડધો વિસ્તાર સાવ કોરો ધાકોડ રહ્યો હતો. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ શહેરમાં…
કેશોદ શહેર તથા આજુ બાજુના વિસ્તારમાં નગરપાલિકાના જેસીબીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી વિગત મુજબ…
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમ્યાન દરેક શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી દીધી…
શ્રી જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સંદર્ભે સંક્રમણ રોકવા અને એસોસીએશનના વેપારી તથા વેપારને સલામત રાખવા, પરિવારને સુરક્ષીત રાખવા તા. ર૭-૭-ર૦ર૦થી તા. ૧-૮-ર૦ર૦ સુધી સમસ્ત જુનાગઢનાં…
ગુજરાત પ્રદેશ ભારતીય જનસંઘના પ્રથમ શહિદ અને માણાવદર શહેર સુધરાઈનાં ઉપસભાપતિ તથા સતવારા સમાજ-માણાવદરના આગેવાન શહિદ વીર ગોરધનભાઈ ચૌહાણના શહિદ દીન તા. ર૮-૭-ર૦ર૦ના રોજ સવારે ૧૦ કલાકે બહારપરા ખાતે પુષ્પાંજલી…
માણાવદર પંથકમાં સારા વરસાદનાં પગલે કષ્ટભંજનથી હડમતાણી મંદિર સુધી પ થી ૬ કિમી એરીયા સુધી એકધારૂં પાણી સંગ્રહ થયેલું છે. જે પાણી સંગ્રહના કારણે શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુવા,…