Browsing: Breaking News

Breaking News
0

ઉના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી

આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો હોય, તહેવારોને અનુલક્ષીને પીઆઇ મયુરસિંહ રાણા દ્વારા શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મહોરમ હોય હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના…

Breaking News
0

વન મહોત્સવ-૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ કરતી વેરાવળ સીટી પોલીસ

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારનાઓ દ્વારા વન મહોત્સવ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ…

Breaking News
0

જૂનાગઢ કલેક્ટર અને ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝીટ : સફાઈને અગ્રતા આપવા કલેકટરની તાકીદ

જૂનાગઢ કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેઓની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ જાેડાયા હતા. જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, તેઓએ…

Breaking News
0

માંગરોળના બગસરા ઘેડ ગામની મુલાકાત લેતા જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, સસ્તા અનાજની દુકાનની સરપ્રાઈઝ વિઝિટ કરી ગ્રામ્ય સેવાઓની સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયાએ ઘેડમાં માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામની…

Breaking News
0

કોડીનાર શહેર અને તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું : મુખ્ય માર્ગ અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ છાપરા-ઓટલા સહિતના દબાણો દુર કરાયા

તાલુકાના ગામોમાં ગૌચર અને શહેર મળી તંત્ર દ્વારા ૨.૪ કરોડની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઈ ગીરસોમનાથના કોડીનાર શહેરમાં જિલ્લા કલેકટરની વિઝિટ બાદ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું શહેરના મુખ્ય રસ્તાઓ અને…

Breaking News
0

ભાણવડમાં ચાર પરિવારજનોના સામૂહિક આપઘાત પ્રકરણમાં વધુ બે આરોપીઓ ઝડપાયા

મુખ્ય બે સૂત્રધારો ત્રણ દિવસના રિમાન્ડ ઉપર દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા જામનગરના આહીર પરિવારના ચાર સદસ્યોના સામુહિક આપઘાત પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના અનુસંધાને બે મુખ્ય…

Breaking News
0

કાલે જૂનાગઢમાં ગુરૂપુર્ણિમા ઉત્સવ દિવ્યઉત્સવ સંતોના આશિવર્ચન

બ્રહ્મ સ્વરૂપ પુ. હરિપ્રસાદજી મહારાજના આશિવાર્દથી પુ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજને કૃતજ્ઞતા અર્પણ કરવા હરિધામ સોખડાથી પુ. સંત વલ્લભસ્વામીજીના સાનિધ્યમાં તા.૧૪ને રવિવારે સવારે ૯ કલાકે આત્મીય સંસ્કારધામ ઝાંઝરડા નિરંજનનગર ઝાંઝરડા ચોકડી…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૩-૦૭-૨૦૨૪ને શનિવારના…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું…

Breaking News
0

જેડબ્લ્યુ દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે પ્રથમ સામુદાયિક વન બનાવવાનો પ્રારંભ

આપણા શહેરને હરિયાળું અને આબોહવા સામેની લડાઈમાં મદદ માટેનું એક ઉમદા કાર્ય આ પહેલ કંપનીની નવી ઝ્રજીઇ શાખા જેડઅર્થ દ્વારા કરાય છે. આ વનની અંદર વિવિધ સ્થાનિક પ્રજાતિઓ તેમજ આકારોના…

1 9 10 11 12 13 1,325