Browsing: Breaking News

Breaking News
0

યાત્રાધામ દ્વારકાના એસ.ટી.ડેપોમાં વ્યાપક ગંદકીથી મુસાફરો પરેશાન 

યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારો યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે ત્યારે સરકારી પરિવહન સંસ્થા એસ.ટી વિભાગની બસોમાં પણ દરરોજ સેંકડો યાત્રાળુઓ સહિત મુસાફરો આવાગમન કરતા હોય છે.ત્યારે એસ.ટી વિભાગમાં ગંદકીના ઢગલા…

Breaking News
0

ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું

કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી અને કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું…

Breaking News
0

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ : ખંભાળિયા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીની બંને પુત્રીઓ સી.એ.માં ઉતીર્ણ

ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહેતા કમલેશભાઈ વિઠલાણીની બંને પુત્રીઓ દિશા અને જલ્પાએ સી.એ.ની કઠિન પરીક્ષા ઉતીર્ણ કરી છે.        ખંભાળિયામાં બિલ્ડર ક્ષેત્રે…

Breaking News
0

ખંભાળિયા પંથકને હરિયાળું બનાવવા માટે તબીબોનો નોંધપાત્ર અમૂલ્ય સહયોગ: ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષોને દત્તક લેવાયા

રાજકોટના તબીબ દ્વારા નોંધપાત્ર વૃક્ષો આપી, ઋણ ઋણ ચૂકવાયું : સૌથી વધુ 251 વૃક્ષો માટે જાણીતા તબિયત ડો. ચેતરીયા દ્વારા અનુદાન ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પર્યાવરણીય વૃક્ષો વાવીને સમગ્ર…

Breaking News
0

ભાણવડના ધારાગઢ વિસ્તારમાં જામનગરના એક જ પરિવારના ચાર સદસ્યોના મૃતદેહ સાંપડ્યા

ઝેર પીને આપઘાતના કારણ સહિતના મુદ્દે પોલીસ તપાસનો ધમધમાટ : જામનગરથી સ્કૂટર પર આવેલા દંપતી, પુત્ર-પુત્રીએ જિંદગી ટૂંકાવી ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામેથી બુધવારે જામનગર રહેતા એક જ પરિવારના દંપતિ…

Breaking News
0

ખંભાળિયાના કેટલાક ગામોમાં ૩ ઈંચ સુધી વરસાદ

ખંભાળિયામાં વંટોળિયો પવન ફૂંકાયો : ભાટિયાની બજારોમાં પાણી વહ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે પુનઃ મેઘસવારી આવી ચડી હતી. જેમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં નોંધપાત્ર સાડા ત્રણ…

Breaking News
0

વડવિયલા ગામની સીમમાં સૂતેલ વૃધ્ધને દીપડાએ ફાડી ખાધો : મોત થયું

ઊનાના ગીર ગઢડા તાલુકાના વડવિયલા ગામની સીમમાં સોપતિયાલા મહાદેવ મંદિરની પાસે વાડી વિસ્તારમાં મૂળ દેલવાડા ગામના હાલ વડવિયાલામાં ખેત મજૂરી કરતા ડાયાભાઈ ચીનાભાઈ સોલંકી(ઉ.વ.૬૦) જાતે દેવી પૂજક રાત્રે સૂતા હતા…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સમસ્ત માધવરાય ગલીના વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે…

Breaking News
0

દ્વારકા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં ૨૦૦ ટકાના તોતીંગ વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ઉગ્ર આક્રોશ સાથે આવેદન

દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા યાત્રાધામમાં નાના વેપારીઓ તથા રેકડીધારકો પાસેથી વસૂલાતું દૈનિક ભાડું ૧૦થી સીધું જ ૩૦ કરી દેતાં વેપારીઓ તથા રેકડીધારકોએ ઉગ્ર રોષ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું…

Breaking News
0

દ્વારકા નજીક ધ્રેવાડ ગામે આવેલ પૌરાણિક શ્રી મહાકાલી મંદિરે પુષ્પ શૃંગાર દર્શન

હાલ અષાઢી નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે દ્વારકા નજીક ધ્રેવાડ ગામે બિરાજતા શ્રી મહાકાલી મંદિરે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો…

1 11 12 13 14 15 1,325