Browsing: Breaking News

Breaking News
0

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા ૩૩૧માં આદર્શ લગ્ન સંપન્ન

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા યોજાતા રૂા.૧ રૂપિયા એકના ટોકનથી આદર્શ લગ્નોત્સવમાં ૩૩૧માં લગ્ન સંપન્ન થયા હતા. જેમાં (૧) કન્યા ઃ કોમલબેન ભીખુભાઈ વિઠલાણી-દ્વારકા (૨) વરરાજા…

Breaking News
0

કલ્યાણપુરના ગાગા ગામે ટોર્ચબતીના અજવાળે જુગારની મોજ માણી રહેલા છ શખ્સો ઝડપાયા

કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સોમવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં બેસીને હાથબત્તીના અજવાળે ગંજીપત્તા…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં દારૂ પ્રકરણમાં નાસતા ફરતા બે આરોપીઓને દબોચી લેતી એલસીબી પોલીસ

કલ્યાણપુર તાલુકામાં થોડા સમય પૂર્વે ઝડપાયેલા દારૂ પ્રકરણ સંદર્ભે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના શામળા અને પોરબંદર તાલુકાના બાવળવાવ ગામના બાવન કાના કટારા નામના બે શખ્સોના નામ ખુલવા પામ્યા…

Breaking News
0

ખંભાળિયા લાયન્સ કલબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં અત્રે બજાણા રોડ ઉપર આવેલા ભગવતી હોલ ખાતે ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડો. સાગર ભૂત તથા…

Breaking News
0

ખંભાળિયા વરિયા પ્રજાપતિ જ્ઞાતિના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

પ્રમુખ તરીકે રતિલાલભાઈ અને ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાકોદરા ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં અષાઢી બીજ નીમીતે જામનગર ર્કિતન મંડળના ઉપક્રમે ભગવાન જગન્નાથના ર્કિતનના આયોજન સાથે સમુહ તથા સાહિત્યના કાર્યક્રમ…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લેતા મોત

જૂનાગઢ શહેરના ધરાનગરમાં રહેતા યુવાને તેના મિત્રને વ્યાજે રૂપીયા અપાવેલ જે રૂપિયા પરત મેળવવા વ્યાજખોરે માનસીક ત્રાસ આપતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું એ ડીવીઝન પોલીસમાં…

Breaking News
0

હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં નુકશાની કર્યાની બે વિરૂધ્ધ ફરીયાદ

જૂનાગઢ તાલુકામાં આવેલ હસ્નાપુર ડેમના વોચ ટાવરમાં ડેરવાણના બે શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરી બારીના કાચ, પ્લાસ્ટીકની ખુરશી સહિતની વસ્તુઓ તોડી ૪૦ હજારનું નુકશાની કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.…

Breaking News
0

માંગરોળમાં ગૃહકલેશથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

માંગરોળના વણકરવાસ વિસ્તારમાં રહેતા આધેડે ગૃહ કલેશથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું માંગરોળ પોલીસમાં નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંગરોળ પોલીસ મથકે ભરતભાઈ ઉર્ફે…

Breaking News
0

માળીયા હાટીનાના અવાણીયા ગામે વીજશોક લાગતા વૃધ્ધનું મોત

માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે વૃધ્ધને વીજશોક લાગતા મોત નિપજયાનું માળીયા હાટીના પોલીસ મથકે નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે વિપુલભાઈ વાલજીભાઈ સોંદરવાએ જાહેર…

Breaking News
0

ગુજરાતમાં એક વર્ષમાં વધુ ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની મુખ્યમંત્રીની સૂચના : વર્ષ ૨૦૨૪-૨૫માં ૩,૨૪૫ મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન : પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક…

1 12 13 14 15 16 1,325