Browsing: Breaking News

Breaking News
0

વિસાવદરમાં બેંક ઓફ બરોડા આગળ ગંદકી રાજથી લોકો પરેશાન

વિસાવદરની ગાઠાણી હોસ્પિટલ અને બેંક ઓફ બરોડાની બાજુમાં કચરાઓના ઢગલાઓ જાણે મચ્છરોનો ઉપદ્રવ કરવો હોય એવું લાગી રહ્યું છે. બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન ઉપર ગંદકીરાજથી…

Breaking News
0

પરબધામ ખાતે યોજાનાર સ્વયંભુ લોકમળાની જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ મુલાકાત લીધી

લોકમેળાના દરેક સ્થળોનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનો આપી ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ એવમ્‌ લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે આવતીકાલે તા.૭ના રવિવારે રથયાત્રા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે

રથયાત્રા ઉત્સવ દર્શન સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી જગતમંદિર પટાગણમાં ઉજવાશે યાત્રાધામ દ્વારકા જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર ખાતે રથયાત્રા ઉત્સવ મંદિર પટાગણમાં ધામધૂમ પુર્વક ઉજવાશે. આવતીકાલે તા.૭-૭-૨૦૨૪ રવિવારને અષાઢ…

Breaking News
0

સોમનાથ આષાઢી બીજે પર્વમય બનશે

અષાઢી બીજના મહાપર્વે સોમનાથ વિસ્તાર ભક્તિમય-ઉત્સવમય બનશે. કોળી જ્ઞાતિ વિસ્તાર-સાગર ખેડૂ વિસ્તારમાં આવેલા રામદેવજી મંદિરે ધજારોહણ, પાઠ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. સમગ્ર દેશમાં આષાઢી બીજે જે રથયાત્રા નીકળે છે.…

Breaking News
0

વેરાવળમાં જર્જરીત એપાર્ટમેન્ટનો રવેશ ધરાશાયી થયો, સદનસીબે જાનહાનિ ન થઈ

ટ્રાફીકથી ધમધમતા અને લોકોની ચહલ-પહલ વાળા રસ્તા ઉપરના એપાર્ટમેન્ટનો મલબો પડેલ : શહેરમાં અકસ્માતને આમંત્રણ આપતા અનેક જર્જરીત મકાનો પડવાના વાંકે ઉભા છતાં તંત્ર નિંદ્રાધીન વેરાવળમાં ટ્રાફિકથી ધમધમતા એવા ૮૦…

Breaking News
0

જ્યેષ્ઠ માસની માસિક શિવરાત્રીની સોમનાથ મંદિરે ભક્તિમય ઉજવણી કરવામાં આવી

ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે લઘુરૂદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા પ્રથમ જ્ર્યોતિલંગ સોમનાથ મંદિરે દરેક માસની માસિક શિવરાત્રી ઉપર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.…

Breaking News
0

ગીરગઢડામાં જાહેરનામાનો ઉલાળીયો કરનાર ત્રણ તબીબો સામે ગુનો નોંધાયો

ત્રણેય તબીબો ફાયર સેફટી અને બાયોમેડીકલ વેસ્ટના જાહેરનામા મુજબની અમલવારી ન કરતા હોવાથી જીલ્લા કલેકટરની સુચનાથી કાર્યવાહી થઈ ગીર સોમનાથના ગીરગઢડામાં ત્રણ તબીબો પોતાની હોસ્પીટલમાં ફાયર સેફટી અને બાયોમેડીકલ વેસ્ટના…

Breaking News
0

સરદાર ધામ દ્વારા આયોજિત ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫ દેશના અર્થતંત્રને આગળ લઈ જવામાં ઉપયોગી સાબિત થશે : મુખ્યમંત્રી અમદાવાદમાં સરદાર ધામ દ્વારા આયોજિત ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો છે.…

Breaking News
0

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે જગત મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 07-07-2024 ને અષાઢી બીજના રોજ દ્વારકાધીશ મંદિરના શિખર પર…

Breaking News
0

ગ્રીન ખંભાળિયા ઝુંબેશમાં મેડિકલ એસોસિએશન દ્વારા નોંધપાત્ર સહયોગ : વૃક્ષો દત્તક લેવાયા

ખંભાળિયા શહેરને હરિયાળુ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો દ્વારા હાથ ધરાયેલી “ગ્રીન ખંભાળિયા મિશન 2000” અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ, કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારે સહયોગ મળી રહ્યો છે. જેમાં અહીંના મ્યુનિસિપલ ગાર્ડન…

1 14 15 16 17 18 1,325