Browsing: Breaking News

Breaking News
0

આવતી કાલથી ગણેશોત્સવ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘરે બેઠા ઉજવણી થશે

આવતી કાલથી ગણેશોત્સવનો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થશે. આ વખતે કોરોનાના કારણે ઘરે બેઠા સાદાઇથી ઉજવણી કરાશે. અને સામુહીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભારતભરમાં તા.રર થી તા.૧ સુધી ગણપતિજીની…

Breaking News
0

ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને સી.આર.પાટીલને યુવા મંત્રી જયેશ રાદડીયા આવકારવામાં આવ્યા…

Breaking News
0

શારજાહમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતનાર ટીમમાં સામેલ ક્રિકેટરને આજે શાકભાજી વેચવાનો વારો આવ્યો

ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૧માં ૨૮ વર્ષ બાદ જીતાડનારી ટીમ ઉપર ઈનામોની ઘણી વર્ષા થઈ હતી. પ્રધાનમંત્રીથી લઈને રાજય સરકાર તરફથી ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. ભારતમાં આગમન સમયે તેમનું…

Breaking News
0

સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે ઉનાનાં ગુપ્ત પ્રયાગ ધામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ યોજાયો

ઉનાનાં ગુપ્ત પ્રયાગ ખાતે ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષતામાં ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં…

Breaking News
0

સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતી નિમિત્તે આજાેઠા મુકામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાથે પુષ્પાજંલી અર્પિત કરવામાં આવી

ગીર-સોમનાથનાં આજાેઠા ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાનાં યુવા ધારાસભ્ય ભગવાનાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુકત ઉપક્રમે સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ…

Breaking News
0

માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ર૧ બતકનાં બચ્ચાઓને બચાવાયાં

પક્ષીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એ બંધનમાં નહીં, પરંતુ કુદરતના ખોળે જ વિહરતા સારા લાગે. બન્યું એવું કે માંગરોળ નજીકના બુધેચા ગામે નાળીયેરીના બગીચામાં એક ઝાડ ઉપર ચંદન ઘો આવી…

Breaking News
0

માંગરોળ અને માળીયા હાટીના તાલુકાને જોડતા નવા ફોરટ્રેકનો વિરોધ

માળીયા હાટીનાના ગળોદર ગામેથી ફોરટ્રેક હાઇવે જેતપુર સામે પસાર થઇ અને ગળોદર થી આંત્રોલી સુધીનો ફોરટ્રેક બનાવવાનો નવો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જુથળ, શકરાણા, લંબોરા, ઢેલાણા, ભાટગામ, સુલતાનપુર, ગોરેજ,…

Breaking News
0

સરખેજ અમદાવાદમાં અંવતિકા ભારતી મહારાજની નિર્વાણતિથીની સાદાઈથી ઉજવણી

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ અને સરખેજ અમદાવાદ આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂદેવ બ્રહ્મલિનસંત અંવતિકાભારતીજી મહારાજની આજે ૪૬મી નિર્વાણ તિથીની વર્તમાન પરિસ્થિતિને લઈ સાદગીપુર્ણ ઉજવણી થઈ રહી…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સનાં ચાલકની પ્રમાણિકતા : કિંમતી દાગીના ઈજાગ્રસ્તોને પરત કર્યા

ખંભાળિયા નગરપાલિકામા એમ્બ્યુલન્સના ચાલક તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ પ્રમાણિકતા દાખવી, અકસ્માત બાદ ઈજાગ્રસ્તના કિંમતી દાગીના પરત કરી અને પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક તાજેતરમાં…

Breaking News
0

ગુજકેટ અને ધો. ૧રની પરીક્ષા દરમ્યાન પરેક્ષા કેન્દ્રને સેનીટાઈઝ કરવા શાળા સંચાલકોને આદેશ

કોરોના મહામારીમાં સંક્રમણ ખાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલની ગાઇડલાઇન મુજબ ઓફ લાઇન પરીક્ષા લેવાનું ટાળવામાં આવે છે. પરિણામ સ્વરૂપે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ ) તેમ જ ગુજરાત યુનિવર્સીટી…