એસઆરએમ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એસઆરએમ બી-ટેક રેન્ક લીસ્ટ-ર૦ર૦ એડમીશન માટે જાહેર કરાયું છે. હાલમાં કોરોના મહામારીનો સમય ચાલી રહયો હોય, સંસ્થા દ્વારા એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામ મારફત એડમીશન…
જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો…
શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. હાલ ચાલી રહી કોરોનાની મહામારીને કારણે શાળાઓ અગર ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી નોંધાય તો વર્ગો ઘટાવાની દરખાસ્ત કરવા…
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જાણતા-અજાણતા ભારતીય જનતા પાર્ટીને મજબૂત અને કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી બેઠા છે. તેમણે ગુરૂવારે સવારે એક ટ્વીટમાં લોકતંત્ર બચાવવા માટેની…
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે આરટીઈ(રાઈટ ટૂ એજ્યુકેશન) મુજબ ધોરણ ૧ માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે…
કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. મા.અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મુકાઈ…
જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતા મિતલબેન સંજયભાઈ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે તેનાં સાસરીયા સામે કરીયારવર બાબતે તથા ઘરકામ બાબતે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મેણાટોણા મારી મિતલબેનનાં પિતા તથા ભાઈને…
બાંટવા રહેતાં રાજુભાઈ તેજુમલભાઈ બાલવાણીએ અશોક ઘનશ્યામ દવે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખાંભલા ગામ પાસે રોડ ઉપર બનેલા અકસ્માતનાં બનાવમાં આરોપીએ બેફીકરાઈથી ગફલતભરી રીતે મોટર સાયકલ ચલાવી…