તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે.…
નવી દિલ્હી તા. ૧ર સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ માં મળશે બીજીબાજુ…
વોશિંગ્ટન, તા. ૧૨. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા દર્શાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને એક સજ્જન વ્યકિત અને એક સારા મિત્ર…
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ જૂનાગઢ તા. ૧૧ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેનને રદ કરવાની સત્તાવાળાઓ દ્વારા મેગા બ્લોકને કારણે જાહેરાત કરવામાં આવતાં…
નવી દિલ્હી તા. ૧૧ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકઝીટ પોલનાં તારણો મુજબ જ અપેક્ષાકૃત પરીણામો આવ્યા છે. કેજરીવાલનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે.…
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ત્યાર પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૪૮ કલાક કોઈ પણ…
નાણામંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે જીડીપી ગ્રોથ ૧૦ ટકાનાં દરે વધવાનો લક્ષ્યાંક મુકયો છે. વર્ષ ર૦૧૯-ર૦માં રૂ. ર૬.ર૯ લાખ કરોડનો ખર્ચ કર્યો છે જયારે મહેસૂલી ખાદ્ય ૩.૮ ટકા રહેશે મહેસૂલી…
જૂનાગઢનાં ગાંધીગ્રામ સંજયનગર પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા ધવલભાઈ વલ્લ્ભભાઈ પરમાર (ઉ.વ. રપ) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર ૬ર૦રપ૮૦ર૮૩માંથી કોઈ અજાણ્યા…