પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૪૬ થી વધુ દેશોના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ ઘરબેઠા ફેસબુક, ઇસ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી શીશ નમાવી ધન્યાતા…
નવી દિલ્હી તા. ૩૦ વેતન વધારા સહિતની માગણીઓના સમર્થનમાં બેંક કર્મચારી યુનિયનોએ આપેલા એલાન અંતર્ગત આવતીકાલથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. ત્રીજા દિવસે રવિવાર હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ…
અમદાવાદ તા. ૩૦ રાજય સરકારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને એવું જણાવ્યું છે કે, રાજયમાં હેલ્મેટ ફરજીયાત જ છે તેમજ રાજય સરકારે હેલ્મેટ મરજીયાત હોવાનો નિર્ણય કયારેય કર્યો નથી.…
જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા અમદાવાદ તા. ર૯ ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ…
જૂનાગઢ તા. રપ જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં…
અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…
જૂનાગઢ તા. ૧૬ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અને પ્રોહીબીશન, જુગાર, બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી પ્રોહીબીશન અને…