Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા ૪૦૦ ધાબળાનું વિતરણ કરાયું

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ યુવક મંડળના મોભી અને કેળવણીકાર અશોકભાઈ પંડયા, કૈલાસબેન પંડયા અને ડો. રાહુલ પંડયાના સૌજન્યથી કડકડતી ઠંડીમાં ગરીબોની મદદે…

Breaking News
0

માંગરોળનાં શાપુર ગામે ભારતીય ફૌજમાંથી રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શાપુર ગામના વતની આર્મી જવાન રમેશભાઈ પાંચાભાઈ ચાવડા છેલ્લા ૧૯ વર્ષથી આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લે ફરીદકોટ ફરજ બજાવી રહ્યા હતા. ૧૯ વર્ષથી દેશની…

Breaking News
0

ઉના : ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાનાં લામધારનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેેચમાં ઉનાની જય માતાજી ટીમનો વિજય થયો હતો. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે શફીભાઈ સોરઠીયાની નિમણૂંક

જૂનાગઢ શહેરનાં સેવાભાવી અગ્રણી શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના મુજબ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…

Breaking News
0

કોરોના કેસોમાં ઘટાડો છતાં ૨૪ કલાકમાં ૧૬,૩૭૫ લોકો સંક્રમિતઃ ૨૦૧ દર્દીના મોત

દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૨૦૦થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં…

Breaking News
0

આ વખતે મકરસંક્રાંતિ ઉપર બને છે પંચગ્રહી યોગ

માઘ મેળાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ અપાય છે ત્યારે સંગમની રેતી પર વિશ્વ પ્રસિદ્ધ માઘ મેળો આ વખતે ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. વિશ્વના આ સૌથી મોટા મેળાની તૈયારીઓ…

Breaking News
0

હિમાચલમાં ૧૮૦૦ પ્રવાસી પક્ષીઓનાં ભેદી મોત, બર્ડ ફલુની દહેશત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પોન્ગ ડેમ વિસ્તારમાં ૧૮૦૦થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતને કારણે અફડા તફડી મચી ગઈ છે. કાંગડા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ ગતિવિધિઓ…

Breaking News
0

ભૂમાફિયાઓએ અમદાવાદના ખેડૂતોની ૮૦૦ કરોડની જમીન પચાવ્યાનો અલ્પેશ ઠાકોરનો આક્ષેપ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લાના…

Breaking News
0

સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃગાંધીનગરમાં CM ઓફિસના ૧૧ કર્મચારીને કોરોના

સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયના ૧૧ જેટલા કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ આવતા સીએમ ઓફિસમાં મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. ચાર દિવસ અગાઉ આઇએસઓ-૯૦૦૧ કંપનીના પ્રતિનિધિઓએ…

Breaking News
0

સાતમા પગાર પંચ સહિતના લાભો ન મળતા ર૧ જાન્યુઆરીએ જેટકો પીજીવીસીએલના કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે

ર૧ જાન્યુઆરીએ ગુજરાતભરના વીજ કર્મીઓ એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જવાના છે. ત્યારે જૂનાગઢમાં પણ વીજકર્મીઓ માસ સીએલ ઉપર ઉતરી લડતને પોતાનો ટેકો જાહેર કરશે. આ અંગે જીઈબીના એડીશ્નલ…

1 821 822 823 824 825 1,327