ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર પૂરતા ડિવાઇડર તેમજ કટ આઉટ અને સર્વિસ રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં કટ આઉટ ન હોવાથી…
દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં વર્ષો જુની પેઢી ધરાવતા લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારી (એલ.આર.ગૃપ) દ્વારા ગુગ્ગુળી બ્રાહમણ બ્રહ્મપુરી ખાતે વિશાળ સંખ્યામાં ભુદેવોને બ્રહ્મભોજન કરાવાયું હતું. આ પ્રસંગે એલ.આર. પરિવારના તમામ સદસ્યો ઉપસ્થિત રહયા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અન્વયે ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં…
ખંભાળિયા નગરપાલિકા દ્વારા આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અમૃત અને ડ્ઢછરૂ-દ્ગેંન્સ્ ના સયુંકત ઉપક્રમે ગઈકાલે મંગળવારે સ્વસહાય જૂથ બહેનો મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ સાથે “જલ દિવાળી” “પાણી માટે મહિલાઓ, મહિલાઓ…
ખંભાળિયામાં દીપોત્સવ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ૧૦૦ એટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથેની કીટનું…
આ વર્ષે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસને ગુરૂવાર તા.ર૩ નવેમ્બરથી કારતક સુદ પૂનમને સોમવાર તા.ર૭ નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ પરિક્રમાને લઈને ભવનાથ જ્ઞાતિ સમાજાે-ઉતારા મંડળની બેઠક…