Browsing: Breaking News

Breaking News
0

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે તંત્રનાં વાંકે બની રહ્યો છે ગોઝારો

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે અતિ બિસ્મારા બની ગયેલ છે સતત ધૂળની ડમરીઓ અને ઉડા ખાડા ખબડનાં કારણે અનેક અકસ્માતોની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જીંદગી ખોય બેસલ છે.…

Breaking News
0

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે તંત્રનાં વાંકે બની રહ્યો છે ગોઝારો

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે અતિ બિસ્મારા બની ગયેલ છે સતત ધૂળની ડમરીઓ અને ઉડા ખાડા ખબડનાં કારણે અનેક અકસ્માતોની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જીંદગી ખોય બેસલ છે.…

Breaking News
0

સોમનાથથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગણી

આગામી દિવસોમાં તહેવારો નજીક આવતાં હોય જેની સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત એવા સોમનાથથી લાંબા અંતરની એકપણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી. જેથી પ્રદેશ કોંગ્રેસ મહીલા અગ્રણી ઉષાબેન કુકસીયાએ લાંબા અંતરની ટ્રેેનો ફાળવવા રેલ્વે…

Breaking News
0

સોમનાથથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગણી

આગામી દિવસોમાં તહેવારો નજીક આવતાં હોય જેની સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત એવા સોમનાથથી લાંબા અંતરની એકપણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી. જેથી પ્રદેશ કોંગ્રેસ મહીલા અગ્રણી ઉષાબેન કુકસીયાએ લાંબા અંતરની ટ્રેેનો ફાળવવા રેલ્વે…

Breaking News
0

અર્નબ ગોસ્વામીની ધરપકડનો વિરોધ, માંગરોળમાં આવેદન અપાયું

મહારાષ્ટ્રમાં દ્વેષભાવે કટુતાપૂર્ણ વ્યવહાર કરી એક લોકપ્રિય ચેનલના નિડર પત્રકાર અર્નબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ સામે માંગરોળના પત્રકારોએ વિરોધ દર્શાવી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના ગવર્નરને સંબોધીને લખેલું આવેદન મામલતદારને પાઠવ્યું…

Breaking News
0

અર્નબ ગોસ્વામીની ધરપકડનો વિરોધ, માંગરોળમાં આવેદન અપાયું

મહારાષ્ટ્રમાં દ્વેષભાવે કટુતાપૂર્ણ વ્યવહાર કરી એક લોકપ્રિય ચેનલના નિડર પત્રકાર અર્નબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ સામે માંગરોળના પત્રકારોએ વિરોધ દર્શાવી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના ગવર્નરને સંબોધીને લખેલું આવેદન મામલતદારને પાઠવ્યું…

Breaking News
0

ખંભાળિયા એનિમલ કેર ગ્રુપ દ્વારા ગાયોને અપાઈ સારવાર

ખંભાળિયામાં અબોલ પશુઓની સેવા કરતા સેવાભાવી કાર્યકરોના એનિમલ કેર ગ્રુપ દ્વારા અવારનવાર ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં પશુઓની વિવિધ પ્રકારે સેવા કરવામાં આવે છે. આ ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા ગુરૂવારે ખંભાળિયા…

Breaking News
0

ખંભાળિયા એનિમલ કેર ગ્રુપ દ્વારા ગાયોને અપાઈ સારવાર

ખંભાળિયામાં અબોલ પશુઓની સેવા કરતા સેવાભાવી કાર્યકરોના એનિમલ કેર ગ્રુપ દ્વારા અવારનવાર ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં પશુઓની વિવિધ પ્રકારે સેવા કરવામાં આવે છે. આ ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા ગુરૂવારે ખંભાળિયા…

Breaking News
0

રાજ્યમાં શાળા-કોલેજાે દિવાળી બાદ શરૂ કરવા બે-ત્રણ દિવસમાં SOP તૈયાર થશે

કોરોના મહામારીને કારણે રાજ્યમાં બંધ શાળાકોલેજાે શરૂ કરવાની અટકળો વચ્ચે રાજ્ય સરકાર તે દિશામાં આગળ વધી રહી છે. દિવાળી બાદ શાળા-કોલેજાે શરૂ કરવા મુદ્દે આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી જેમાં…

Breaking News
0

જમ્મુ કાશ્મીરનાં પંપોરમાં આતંકી અથડામણ, એક ઉગ્રવાદી ઠાર

ગઇકાલે લાલપોરાનાં પંપોરે વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની વિગતો સામે આવતા સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ચલાવવામાં આવ્યું હતું . સેનાનાં સધન સર્ચ ઓપરેશનથી ગભરાયેલા આંતકી દ્વારા સર્ચ કરી…

1 895 896 897 898 899 1,326