Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનમાં મહત્વની ૧૮ પોસ્ટ ઉપર ઈન્ચાર્જથી કામ ચલાવાય છે

ગુજરાત સરકારનાં જયાં ચારેય હાથ છે અને છુટા હાથે નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવે છે તેવા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી જનતાને કોઈ સંતોષ નથી. મહાનગરની જનતાના પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો ટલ્લે…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોની જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ધામધુમથી ઉજવણી થશે

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોની જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ધામધુમથી ઉજવણી થશે

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા જેલ ખાતે બંદીજનો અને સ્ટાફને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનું વિતરણ કરાયું

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૫-૧૧-૨૦૨૦ ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ૪૩ બંદીજનો તથા કર્મચારીઓને કોરોના થયો હતો અને કોરોનાનું વધુ વધુ સંક્રમણ જેલમાં…

Breaking News
0

સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કિરીટભાઈ ગણાત્રા, પૂ. ભાઈશ્રી, ડો. શિવાનન, આશિષ ચૌહાણ, ભાણદેવજી અને કેશુભાઈ પટેલને ડી.લીટની માનદ પદવી એનાયત થશે

શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન – પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.…

Breaking News
0

સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કિરીટભાઈ ગણાત્રા, પૂ. ભાઈશ્રી, ડો. શિવાનન, આશિષ ચૌહાણ, ભાણદેવજી અને કેશુભાઈ પટેલને ડી.લીટની માનદ પદવી એનાયત થશે

શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન – પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.…

Breaking News
0

વિશ્વંભરભારતી મહારાજે અંબાજી માતાજીના દર્શન કર્યા

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અબાજી મંદિરમાં માતાજીના દર્શને જૂના અખાડાના મહા મંડલેશ્વર વિશ્વંભરભારતી મહારાજ સાથે અન્ય સંત ગણે માં અંબેની પૂજા, અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.…

Breaking News
0

વિશ્વંભરભારતી મહારાજે અંબાજી માતાજીના દર્શન કર્યા

જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અબાજી મંદિરમાં માતાજીના દર્શને જૂના અખાડાના મહા મંડલેશ્વર વિશ્વંભરભારતી મહારાજ સાથે અન્ય સંત ગણે માં અંબેની પૂજા, અર્ચના કરી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.…

Breaking News
0

ખંભાળિયાના બદતર રસ્તાઓના મુદ્દે નાગરિક સમિતિ દ્વારા બાઇક રેલી યોજાઈ

ખંભાળિયા શહેરના નગરજનોના નશીબ આડે સારા રસ્તા માટે જાણે પાંદડું હોય તેમ સારા, મજબૂત અને ટકાઉ રસ્તા સ્વપ્ન બનીને રહી ગયા છે. આના અનુસંધાને રોડ- રસ્તા માટે નાગરિક સમિતિ દ્વારા…

Breaking News
0

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પવારે અંબે માંનાં દર્શન કર્યા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીંદર સીંઘ પ્રતાપસિંહ પવારે ગિરનાર ખાતે માં અંબાજી માતાના દર્શન કરી ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન રમેશભાઈ વી.બાવળીયા, સોમભાઈ અને કોળી સમાજના અન્ય…

1 894 895 896 897 898 1,326