શીલ ગામે યંત્રો ઉપર જુગાર રમાડવા બાબતે ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ રૂા.૩૯પ૮૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર શીલ પોલીસ…
સોમનાથના દરીયાકાંઠાના લાટી, કદવાર અને હિરાકોટ બંદર ગામમાં પોલીસની મીઠી નજર હેઠળ કુખ્યાત બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચલાવી રહયા છે. જેના કારણે અનેકો લોકો ગંભીર બિમારીમાં સપડાય રહયા…
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં રૂા.૨૧ કરોડના ખર્ચે માં પાર્વતી માતાજીનું મંદિર આગામી દિવસોમાં નિર્માણ થનાર છે. સુરતના હિરાના ઉદ્યોગપતિ દ્વારા આ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હોવાથી તેઓ મુખ્ય…
ગુજરાત સરકારે ખેડૂતોને દિવસ દરમ્યાન વિજ પાવર આપવા કિસાન સુર્યોદય યોજના અંતર્ગત લાભ આપવા જાહેરાત બાદ ઉના ડીવીજન હેઠળ આવતા કોડીનાર અને ગીરગઢડા તાલુકાના ગામોનો આ યોજના અંતર્ગત સમાવેશ કરાયો…
યુએઈએ આ મહિને ઈઝરાયેલના ફળ અને શાકભાજીઓની આયાત શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. ઈઝરાયેલના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાહેરાત કરી છે. કહેવામાં આવે છે કે, મંત્રી અલોન શુસ્ટર,…
સોમનાથ સમીપે લાટી ગામે આવેલા જંગલમાં અજાણ્યા યુવકની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. સોમનાથ સમીપે દરીયાકાંઠે આવેલ…
સોમનાથ સમીપે લાટી ગામે આવેલા જંગલમાં અજાણ્યા યુવકની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. સોમનાથ સમીપે દરીયાકાંઠે આવેલ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૩૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૩૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…
ગુજરાત સરકારનાં જયાં ચારેય હાથ છે અને છુટા હાથે નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવે છે તેવા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી જનતાને કોઈ સંતોષ નથી. મહાનગરની જનતાના પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો ટલ્લે…