Browsing: Breaking News

Breaking News
0

વંથલી તાલુકાનાં લુશાળા ગામની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ

વંથલી તાલુકાનાં લુશાળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનવા પામેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે નરશી હરસીંગભાઈ નાયકા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ, ૧૯ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

P.P.P. નાં ધોરણે બનેલા ગિરનાર રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો નહીં થાય : મુખ્યમંત્રીની સ્પષ્ટતા

ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…

Breaking News
0

P.P.P. નાં ધોરણે બનેલા ગિરનાર રોપ-વેના ટિકીટના દરમાં ઘટાડો નહીં થાય : મુખ્યમંત્રીની સ્પષ્ટતા

ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…

Breaking News
0

સી-પ્લેન શરૂ થતાની સાથે અનેક મુશ્કેલી સામે આવી

દેશની પહેલી સી-પ્લેન સુવિધા શરુ થતાની સાથે જ મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેનનું ઉદ્‌ઘાટન ૩૧મી ઓક્ટોબરે થયું હતું. આ સેવા રવિવારથી (૧…

Breaking News
0

રોપ-વેના ભાવ ઘટાડવા મુદ્દે કરણી સેનાનું અલ્ટીમેટમ : તમામ જીલ્લામાં આવેદન પત્ર અપાશે

ગિરનાર રોપ-વેની ટિકીટના ઉંચા ભાવના મુદ્દે રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને આવેદન અપાયું છે. આ અંગે રાજપુત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું…

Breaking News
0

સોમનાથ અને ગિરનાર પ્રત્યે કાયમને માટે ઓરમાયું વર્તન દાખવતું ભાવનગર પશ્ચિમ રેલ મંત્રાલય

ટુરીઝમ ક્ષેત્રે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને સોમનાથ અતિ મહત્વના સ્થળો છે અને દિવસે – દિવસે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. જયારે જૂનાગઢ અને સોમનાથને સાકળતી લાંબા અંતરની ટ્રેન સેવાને…

Breaking News
0

વર્ષ ૨૦૨૧માં ૪ જાહેર રજા રવિવારે હોવાથી ફકત ૨૨ રજાનો જ લાભ

ગુજરાત સરકારે વર્ષ-૨૦૨૧ની જાહેર અને મરજિયાત રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ લીસ્ટ મુજબ સરકારી કર્મચારીઓની જાહેર રજાઓમાં રવિવારના કારણે ૪ રજાઓ કપાઈ જશે.…

Breaking News
0

ઈપીએફ-૯પ આધારિત પેન્શનરોને વાર્ષિક હયાતી ખરાઈ માટે ઈપીએફ કચેરીમાં જવાની જરૂર નથી : બેંકમાં જ સવલત

જૂનાગઢ જિલ્લાના તમામ ઈપીએફ-૯પ સંકલિત પેન્શનરોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતી ખરાઈ માટે જિલ્લા ભવિષ્યનિધિ ઓફીસ કચેરી ખાતે જઈને હયાતી ખરાઈ કરવાની જાેગવાઈમાં હવે ફેરફાર કરીને પેન્શનરોને હયાતી ખરાઈ માટે…

Breaking News
0

રાજકોટ લોધીકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાનું કરાયું સન્માન

એશિયાનો સૌથી મોટો સંઘ રાજકોટ લોધિકા સંઘના બિનહરીફ ચેરમેન બનવા બદલ નરેન્દ્રસિંહજી જાડેજાને જામકંડોરણા ટીમ દ્વારા ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. તેમના જન્મદિવસ…

1 903 904 905 906 907 1,326