Browsing: Breaking News

Breaking News
0

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક ઝુપડાને આગ લગાવી નુકશાન

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક રહેતા શરીફાબેન કરીમભાઈ જુણેજા (ઉ.વ.ર૦)એ અસલમભાઈ હારૂનભાઈ લાડક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીના ભાઈ તથા આરોપીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય તેનું મનદુઃખ…

Breaking News
0

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક ઝુપડાને આગ લગાવી નુકશાન

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક રહેતા શરીફાબેન કરીમભાઈ જુણેજા (ઉ.વ.ર૦)એ અસલમભાઈ હારૂનભાઈ લાડક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીના ભાઈ તથા આરોપીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય તેનું મનદુઃખ…

Breaking News
0

સુરજકરાડીમાં રહેણાક મકાનમાં ચોરી રૂા. અઢી લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

મીઠાપુરના સુરજકરાડીમાં રહેતા રણછોડભાઈ ડાહ્યાભાઈ નકુમનાં મકાનનું દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ કબાટના ખાનામાં રાખવામાં આવેલા સોનાના બે તોલાનું મંગલસૂત્ર, સોનાની પાટલાની બે તોલાની એક જોડી, ત્રણ તોલા સોનાનો હાર, ચાંદીના…

Breaking News
0

સુરજકરાડીમાં રહેણાક મકાનમાં ચોરી રૂા. અઢી લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

મીઠાપુરના સુરજકરાડીમાં રહેતા રણછોડભાઈ ડાહ્યાભાઈ નકુમનાં મકાનનું દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ કબાટના ખાનામાં રાખવામાં આવેલા સોનાના બે તોલાનું મંગલસૂત્ર, સોનાની પાટલાની બે તોલાની એક જોડી, ત્રણ તોલા સોનાનો હાર, ચાંદીના…

Breaking News
0

દ્વારકામાં ટ્રકની અડફેટે ભેંસ ઈજાગ્રસ્ત

દ્વારકા નજીક ધ્રેવાડ ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા રાણાવાવ તાલુકાના આદીત્યાણા ગામે રહેતા અને જી.જે. ૩૬ ટી ૬૦૪૭ નંબરના ટ્રકના ચાલક કરસનભાઈ જેસાભાઇ રબારીએ ધ્રેવાડ ગામના મુરૂભા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ રર કેસ, ૧૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથે પૂર્વ મુખ્યમંત્રી અને ‘‘સરદાર’’ કેશુભાઈ પટેલને આત્મીય સંબંધો

ભારત માતાના વિર સપુત સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને જુના જનસંઘના કર્મનિષ્ઠ દિગ્જનેતા અને મુઠી ઉછેરા માનવી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થતા ગુજરાતમાં…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરિક્રમા કોરોનાને કારણે આ વર્ષે સાવચેતીના પગલા રૂપે નહીં થઈ શકે

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમો આ વર્ષે નહીં થઈ શકે. કારણ કે કોરોનાનાં સંક્રટમય કાળમાં કોઈ કારણે પરિક્રમા યોજવી શકય નથી. ત્યારે ગઈકાલે શ્રીજ્ઞાતિ,…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી

જૂનાગઢ અને સોરઠ પંથકનાં ખેડુતો માટેનાં મહત્વનાં એવા સહકારી ક્ષેત્રનું શીરમોરશમુ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની નિમણુંક કરવામાં આવતા તેઓને વ્યાપક આવકાર…

Breaking News
0

ગિરનાર રોપ-વેની ટિકીટના દર ઘટાડવા માટે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા માંગણી

ગિરનાર રોપ-વે યોજનાની ટિકીટના દર ઘટાડવાની માંગણી અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી. ગિરનાર રોપ-વેની ટિકીટ…

1 906 907 908 909 910 1,326