Browsing: Breaking News

Breaking News
0

દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પ૪ લાખને પાર

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ મામલા ૫૪ લાખને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૮૬,૯૬૧ નવા કેસ…

Breaking News
0

દ્વારકા પોલીસે મંદિર પરિસરમાં માસ્ક વગરના તીર્થ પુરોહિતો ઉપર રૂા. ચાર હજાર દંડ વસુલ્યો

પુરૂષોત્તમ માસમાં દ્વારકા મુખ્ય મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવે છે. ગઈકાલે આ રથયાત્રા દરમ્યાન માસ્ક વગર નીકળેલા તીર્થ પુરોહિતોનાં વિડિયો દ્વારકા પોલીસને નજરે પડતાં દ્વારકા પોલીસે ચાર જેટલા લોકોને…

Breaking News
0

સાયબર ક્રાઈમનો આરોપી પાસા હેઠળ જેલ હવાલે : રાજયની પ્રથમ ઘટના

રાજ્યમાં ગુનેગારો ઉપર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં…

Breaking News
0

સાયબર ક્રાઈમનો આરોપી પાસા હેઠળ જેલ હવાલે : રાજયની પ્રથમ ઘટના

રાજ્યમાં ગુનેગારો ઉપર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં…

Breaking News
0

ઉનામાં એક શખ્સ પાસા હેઠળ ધકેલાયો

ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી એમ.એમ. પરમારની સુચનાથી પીએસઆઈ વિજયસિંહ ચૌધરીએ ઉના પંથકમાં અસમાજીક પ્રવૃતિ કરતાં જહાંગીર ઈબ્રાહીમ દલને પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ હવાલે કરેલ…

Breaking News
0

જેતપુર લોહાણા મહાજન દ્વારા નાસ લેવા સ્ટીમ મશીનનું વિતરણ

જેતપુર લોહાણા મહાજનના મોભી જયંતિભાઈ વસાણીના માર્ગર્શન હેઠળ પ્રમુખ દિપકભાઈ વણજારા તથા તેની ટીમે વર્તમાન કોરોનાં કોવીડ-૧૯ના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ડોક્ટરો દ્વારા દિવસમાં બે વખત નાશ લેવા માટેનો…

Breaking News
0

જેતપુર લોહાણા મહાજન દ્વારા નાસ લેવા સ્ટીમ મશીનનું વિતરણ

જેતપુર લોહાણા મહાજનના મોભી જયંતિભાઈ વસાણીના માર્ગર્શન હેઠળ પ્રમુખ દિપકભાઈ વણજારા તથા તેની ટીમે વર્તમાન કોરોનાં કોવીડ-૧૯ના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ડોક્ટરો દ્વારા દિવસમાં બે વખત નાશ લેવા માટેનો…

Breaking News
0

ધોરાજી પંથકમાં વરસાદનું આગમન : જામકંડોરણાનાં ચિત્રાવડમાં વિજળી પડતાં પાંચ ગાયોનાં મોત

ગઈકાલે ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી એકવાર આગમન થયું હતું. ધોરાજી તાલુકાનાં ભુતવડ ગામે અચાનક વિજળી પડતાં નળીયાવાળું એક મકાન ધરાશાઈ થઈ ગયુ હતું. તેમજ એક પાકા મકાનમાં…

Breaking News
0

ધોરાજી પંથકમાં વરસાદનું આગમન : જામકંડોરણાનાં ચિત્રાવડમાં વિજળી પડતાં પાંચ ગાયોનાં મોત

ગઈકાલે ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરી એકવાર આગમન થયું હતું. ધોરાજી તાલુકાનાં ભુતવડ ગામે અચાનક વિજળી પડતાં નળીયાવાળું એક મકાન ધરાશાઈ થઈ ગયુ હતું. તેમજ એક પાકા મકાનમાં…

Breaking News
0

આવતીકાલે દિવસ-રાત સરખા : જાથા

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતનાં લોકોએ માર્ચ ર૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો…

1 975 976 977 978 979 1,275