Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ રાધારમણદેવ દેશના જૂનાગઢના સૌ સંતો, હરિભકતોને ખાસ જણાવવાનું કે, દેશ – વિદેશની વૈશ્વિક વર્તમાન ‘‘કોરોના’’ મહામારીના સંકટના સંજાેગોમાં આપણા સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપણે સૌ…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ રાધારમણદેવ દેશના જૂનાગઢના સૌ સંતો, હરિભકતોને ખાસ જણાવવાનું કે, દેશ – વિદેશની વૈશ્વિક વર્તમાન ‘‘કોરોના’’ મહામારીના સંકટના સંજાેગોમાં આપણા સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપણે સૌ…

Breaking News
0

બિલખામાં મકાન સહાયનો ચેક અર્પણ કરાયો

બિલખામાં ભારે વરસાદને પગલે મકાન ધરાસાઈ થતા સ્વ.શ્રી નટવરભાઈ દેસાઈ (ચા વાળા)નું દુઃખદ અવસાન થયેલ હતું. બાદમાં બિલખા ગ્રામ પંચાયતની યોગ્ય રજૂઆત અને ટી.ડી.ઓ. શ્રી ચાવડાની જાહેમતના પગલે મૃતકના ધર્મ…

Breaking News
0

બિલખામાં મકાન સહાયનો ચેક અર્પણ કરાયો

બિલખામાં ભારે વરસાદને પગલે મકાન ધરાસાઈ થતા સ્વ.શ્રી નટવરભાઈ દેસાઈ (ચા વાળા)નું દુઃખદ અવસાન થયેલ હતું. બાદમાં બિલખા ગ્રામ પંચાયતની યોગ્ય રજૂઆત અને ટી.ડી.ઓ. શ્રી ચાવડાની જાહેમતના પગલે મૃતકના ધર્મ…

Breaking News
0

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સભ્યપદે નિમણૂંક થતાં સન્માન કરાયું

તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ મહેન્દ્રસિંહ વાળાની નિયુકિત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. મહેન્દ્રસિંહ વાળા…

Breaking News
0

માણાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચાર્જ સંભાળતા સન્માન કરાયું

માંગરોળ ખાતેથી માણાવદર તાલુકા શિક્ષણ અધિકારી ડી.એન. ચાંગેલાની બદલી થતા તેમને ચાર્જ સંભાળ્યો હતો. આથી માણાવદર તાલુકા પ્રાથિમક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે ઉપરાંત માણાવદર…

Breaking News
0

કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્ફેક્શન

રિપોર્ટ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી…

Breaking News
0

કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્ફેક્શન

રિપોર્ટ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી…

1 974 975 976 977 978 1,275