Monthly Archives: August, 2020

Breaking News
0

વૈષ્ણોદેવી ભવનમાં ૮ પુજારીને લાગ્યો કોરોનાને ચેપ, ૧૬ ઓગસ્ટથી શરૂ થશે યાત્રા

જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો…

Breaking News
0

વિદ્યાર્થીની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડવાની દરખાસ્ત કરવા આદેશ

શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. હાલ ચાલી રહી કોરોનાની મહામારીને કારણે શાળાઓ અગર ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી નોંધાય તો વર્ગો ઘટાવાની દરખાસ્ત કરવા…

Breaking News
0

દિગ્વિજય સિંહે ભાજપને મજબૂત અને કોંગ્રેસને નબળી પાર્ટી ગણાવી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જાણતા-અજાણતા ભારતીય જનતા પાર્ટીને મજબૂત અને કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી બેઠા છે. તેમણે ગુરૂવારે સવારે એક ટ્‌વીટમાં લોકતંત્ર બચાવવા માટેની…

Breaking News
0

ખાનગી સ્કૂલોને ધો.૧માં RTE હેઠળ ૨૫% ગરીબ બાળકોને પ્રવેશ આપવા આદેશ

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે આરટીઈ(રાઈટ ટૂ એજ્યુકેશન) મુજબ ધોરણ ૧ માં ૨૫ ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે…

Breaking News
0

ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મૂકાઈ

કોરોના મહામારી વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે.ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. મા.અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ ઉપર મુકાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પરણીતાએ સાસરીયાનાં ત્રાસ સામે નોંધાવી ફરીયાદ

જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતા મિતલબેન સંજયભાઈ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે તેનાં સાસરીયા સામે કરીયારવર બાબતે તથા ઘરકામ બાબતે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મેણાટોણા મારી મિતલબેનનાં પિતા તથા ભાઈને…

Breaking News
0

બાંટવા : ખુંટીયા સાથે મોટર સાયકલ અથડાતાં એકનું મોત

બાંટવા રહેતાં રાજુભાઈ તેજુમલભાઈ બાલવાણીએ અશોક ઘનશ્યામ દવે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખાંભલા ગામ પાસે રોડ ઉપર બનેલા અકસ્માતનાં બનાવમાં આરોપીએ બેફીકરાઈથી ગફલતભરી રીતે મોટર સાયકલ ચલાવી…

Breaking News
0

જૂનાગઢમાં વગર વાંકે માર માર્યાની નોંધાતી ફરીયાદ

જૂનાગઢનાં અશોકનગર ભરાડ સ્કુલની સામે મધુરમ, ટીંબાવાડીમાં રહેતા સંજયભાઈ રૂડાભાઈ ગરચરે ત્રણ અજાણ્યા શખ્સો સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે મોતીબાગ સર્કલ વિભાગીય કચેરી સામે પોતાની મોટર સાયકલ પાર્ક…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી ૪૩ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

જૂનાગઢનાં ટીંબાવાડી બીલનાથ પરામાં સી ડીવીઝનનાં પો.કો. ચેતનસિંહ જગુભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૪ શખ્સોને રોકડ રૂા. ૬૯૬૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે બે શખ્સો નાસી જતાં તેને ઝડપવા પોલીસે…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા

જૂનાગઢમાં કોરોનાના કેસ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ પોઝીટીવ નોંધાયેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસ પૈકી જૂનાગઢ સીટી…

1 34 35 36 37 38 54