Monthly Archives: September, 2020

Breaking News
0

ગુજરાતની તમામ કોરોનાનાં નામે સરકારી કચેરીઓનાં તંત્રવાહકો કરી દે છે હાથ ઉંચા અને પ્રજા માટે બંધ દરવાજા જેવી હાલત

સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીને છ મહિના પૂર્ણ થઈ ગયા છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સ્કૂલ અને સિનેમા સિવાયના તમામ વેપાર-ધંધા ખોલવાની છૂટ આપી દીધી છે. સાથો-સાથ વ્યાપાર-ઉદ્યોગને ધમધમતા કરવા…

Breaking News
0

ગુજરાતની તમામ કોરોનાનાં નામે સરકારી કચેરીઓનાં તંત્રવાહકો કરી દે છે હાથ ઉંચા અને પ્રજા માટે બંધ દરવાજા જેવી હાલત

સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીને છ મહિના પૂર્ણ થઈ ગયા છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સ્કૂલ અને સિનેમા સિવાયના તમામ વેપાર-ધંધા ખોલવાની છૂટ આપી દીધી છે. સાથો-સાથ વ્યાપાર-ઉદ્યોગને ધમધમતા કરવા…

Breaking News
0

બાયોડીઝલ સામે બૂંગીયો : મંગળ-શુક્ર પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે પંપ સંચાલકો

રાજ્યમાં બિલાડીની ટોપ જેમ બાયોડિઝલના પંપ ધમધમતા થયા છે અને બાયોડિઝલનું ગેરકાયદે વેંચાણ થતું હોવાની ફરીયાદ પેટ્રોલીયમ ડિલર એસોસીએશન દ્વારા વારંવાર કરવા છતાં કોઈ સરકાર અને ઓઈલ કંપની દ્વારા કોઈ…

Breaking News
0

બાયોડીઝલ સામે બૂંગીયો : મંગળ-શુક્ર પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે પંપ સંચાલકો

રાજ્યમાં બિલાડીની ટોપ જેમ બાયોડિઝલના પંપ ધમધમતા થયા છે અને બાયોડિઝલનું ગેરકાયદે વેંચાણ થતું હોવાની ફરીયાદ પેટ્રોલીયમ ડિલર એસોસીએશન દ્વારા વારંવાર કરવા છતાં કોઈ સરકાર અને ઓઈલ કંપની દ્વારા કોઈ…

Breaking News
0

કૃષિ ખરડાઓના વિરોધમાં ‘રેલ રોકો’ આંદોલનને પગલે ટ્રેન સેવાઓ રદ

પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું…

Breaking News
0

કૃષિ ખરડાઓના વિરોધમાં ‘રેલ રોકો’ આંદોલનને પગલે ટ્રેન સેવાઓ રદ

પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું…

Breaking News
0

રાજ્યના વિદ્યાર્થીઓની ફી માફી અંગે સરકારે ગૃહમાં જાહેરાત ન કરતાં કોંગ્રેસનો વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં ખાનગી શાળા કોલેજાેમાં અમુક અમુક ફી માફિયા સંચાલકો વિદ્યાર્થીઓને જબરજસ્તીથી ફી ભરવા ધમકાવી રહ્યા છે. આ અંગે ખાનગી સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતનો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો ટૂંકી મુદ્દતનો…

Breaking News
0

પંજાબના રેલ રોકો આંદોલનથી અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેર ઉપર ગંભીર અસર પડશે : રેલવે

રેલવે મંત્રાલય દ્વારા ગઈકાલે ગુરૂવારે કહ્યું હતું કે, પંજાબમાં કૃષિ ખરડાઓ મુદ્દે શરૂ થયેલા રેલ રોકો આંદોલનથી અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેરઉપર ગંભીર અસર પડશે. આ ઉપરાંત વિશેષ ટ્રેનો…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં ગોપાષ્ટમીની ઉજવણી

યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જગત મંદિરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.…

Breaking News
0

જૂનાગઢ ખાતે પવિત્ર પરષોત્તમ માસ દરમ્યાન છપ્પન ભોગનું આયોજન

જૂનાગઢ દામોરકુંડ ખાતે અધિક માસનાં દર રવિવારે પુષ્ટી માર્ગીય પરપરા અનુસાર મંદિર મુકામે વિવિધ મનોરથો ઉજવવાનું મંદિર ટ્રસ્ટે નિર્ધારેલ છે. જેનાં ભાગરૂપે તા.ર૭-૯-ર૦ર૦ રવિવારનાં રોજ સાંજે પઃ૪પ થી ૮ઃ૪પ દરમ્યાન…

1 14 15 16 17 18 86