Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢમાં પણ કોકીલાબેન અંબાણી હોસ્પીટલ બનાવવા મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા અનુરોધ

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે રીલાયન્સ ઈડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને લાગણી પૂર્વક રજૂઆત કરી છે અને જૂનાગઢને આંગણે મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પીટલ જેવી હોસ્પીટલ બનાવવા…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં ૪ર ટકા સ્ટાફની ઘટ

જૂનાગઢ મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ જૂનાગઢ શહેરની સ્થિતિ જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેરનાં રસ્તાઓ અતિ બિસ્માર થઈ ગયા છે. તો અમુક વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યાનાં પ્રશ્નો ઉદભવે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં ૪ર ટકા સ્ટાફની ઘટ

જૂનાગઢ મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ જૂનાગઢ શહેરની સ્થિતિ જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેરનાં રસ્તાઓ અતિ બિસ્માર થઈ ગયા છે. તો અમુક વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યાનાં પ્રશ્નો ઉદભવે…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં કોરોનાનો કાળો કહેર ૪૪ દિવસમાં ર૮૬થી વધુનાં મોત : જવાબદારોને રૂખસદ આપો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૪૪ દિવસમાં ર૮૬થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓનાં મૃત્યું થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે. એક તરફ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં જવાબદાર સ્ટાફની બેદરકારી અને…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં કોરોનાનો કાળો કહેર ૪૪ દિવસમાં ર૮૬થી વધુનાં મોત : જવાબદારોને રૂખસદ આપો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૪૪ દિવસમાં ર૮૬થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓનાં મૃત્યું થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે. એક તરફ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં જવાબદાર સ્ટાફની બેદરકારી અને…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાને લીધે સર્જાતા અકસ્માતો, તંત્ર કયારે જાગશે ?

જૂનાગઢમાં દરરોજ અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતનું એકમાત્ર કારણ છે. જૂનાગઢના બિસ્માર રોડ રસ્તા જૂનાગઢના બિસ્માર રસ્તાના કારણે લોકોને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં દરરોજ મોટી સંખ્યામાં…

Breaking News
0

જૂનાગઢની આરટીઓ કચેરીમાં કોરોનાનો ઘટસ્ફોટ કોરોનાનાં ૧૯ કેસ

જૂનાગઢ જીલ્લામાં વધતા જતા કોરોનાનાં કેસોને લઈને લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસરો ધીરે ધીરે જૂનાગઢની સરકારી કચેરીઓમાં પણ જાેવા મળી રહ્યો છે. જૂનાગઢની અનેક સરકારી…

Breaking News
0

જૂનાગઢની આરટીઓ કચેરીમાં કોરોનાનો ઘટસ્ફોટ કોરોનાનાં ૧૯ કેસ

જૂનાગઢ જીલ્લામાં વધતા જતા કોરોનાનાં કેસોને લઈને લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસરો ધીરે ધીરે જૂનાગઢની સરકારી કચેરીઓમાં પણ જાેવા મળી રહ્યો છે. જૂનાગઢની અનેક સરકારી…

Breaking News
0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં શંકાસ્પદ દીપડાનું મોત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં વહેલી સવારે દિપડાની લાશ તરતી હોવાની વનવિભાગને માહિતી મળતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે આવી અને દીપડાની ડેડબોડીને વિલીંગ્ડન ડેમની અંદરથી બહાર કાઢી…

Breaking News
0

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં શંકાસ્પદ દીપડાનું મોત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં વહેલી સવારે દિપડાની લાશ તરતી હોવાની વનવિભાગને માહિતી મળતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે આવી અને દીપડાની ડેડબોડીને વિલીંગ્ડન ડેમની અંદરથી બહાર કાઢી…

1 41 42 43 44 45 86