Monthly Archives: September, 2020

Breaking News
0

મનપાએ ખોદકામ તો કર્યુ અને વેપારીઓએ સૌ સાથે શ્રમયજ્ઞ કરી મહામહેનતે ખાડો બુર્યો

જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર દિવસે- દિવસે કથળી જતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. મનપા તંત્ર દ્વારા રસ્તાના કામો તો થતાં નથી પરંતુ કોઈપણ કારણોસર ખોદકામ કરવામાં આવતું હોય તેવા રસ્તામાં…

Breaking News
0

જૂનાગઢમાં ૧પ સપ્ટેમ્બરથી પીટીસી સંકુલ ખાતે હોર્સ રાઈડીંગ સ્કૂલ શરૂ થશે

રાજય સરકારનાં આદેશથી જૂનાગઢ શહેરમાં પીટીસી સંકુલમાં આવેલ હૉર્શ રાઇડિંગ સ્કૂલ આગામી તા.૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં ઘોડા સવારે માટે બેઝિક અને એડવાન્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થી અને સરકારી…

Breaking News
0

માંગરોળનાં શેરીયાઝ ગામે આવેલ કોઝવેમાં ન્હાવા જતાં આરેણાનાં આશાસ્પદ યુવાનનું મૃત્યું : અરેરાટી

માંગરોળના શેરીયાજ ગામે નદી કાંઠે ગોંદરા કોઝવેમાં ગુરૂવારે ન્હાવા જતા આરેણાના રબારી યુવકનું મોત નિપજ્યું હતું. યુવક સવારે માંગરોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું રક્તદાન કરી શેરીયાજ કોઝવેમાં ન્હાવા પડેલ…

Breaking News
0

માંગરોળનાં શેરીયાઝ ગામે આવેલ કોઝવેમાં ન્હાવા જતાં આરેણાનાં આશાસ્પદ યુવાનનું મૃત્યું : અરેરાટી

માંગરોળના શેરીયાજ ગામે નદી કાંઠે ગોંદરા કોઝવેમાં ગુરૂવારે ન્હાવા જતા આરેણાના રબારી યુવકનું મોત નિપજ્યું હતું. યુવક સવારે માંગરોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું રક્તદાન કરી શેરીયાજ કોઝવેમાં ન્હાવા પડેલ…

Breaking News
0

ધોરાજીનાં પીપળીયા નજીક અજાણી કારે બાઈકને હડફેટે લેતા યુવતિનું મૃત્યું

ધોરાજી નજીક આવેલ પીપળીયા ગામ પાસે અજાણી કારે બાઇકને હડફેટ લેતાં ૧૫ વર્ષની યુવતિનું મોત નિપજેલ છે. ધોરાજીથી પીપળીયા જવાના રસ્તા ઉપર બાઇક લઇને નીકળેલા જયદીપભાઇ મકવાણાની પાછળ બેઠેલા તેમના…

Breaking News
0

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી…

Breaking News
0

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા

ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી…

Breaking News
0

શું આપ કોરોનામાંથી મુકત થયા છો ?

કોરોના વેકસીન સમાન પ્લાઝમાં દ્વારા અન્યોના જીવન બચાવવા માટે રઘુવંશી લોહાણ અગ્રણી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઈન્ટુકના પ્રેસીડેન્ટ સંજયભાઈ લાખાણીની સમાજને કોરોના સામેની લડાઈમાં જાેડાવા અપીલ કરી છે. કોરોનાની સારવાર…

Breaking News
0

શું આપ કોરોનામાંથી મુકત થયા છો ?

કોરોના વેકસીન સમાન પ્લાઝમાં દ્વારા અન્યોના જીવન બચાવવા માટે રઘુવંશી લોહાણ અગ્રણી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઈન્ટુકના પ્રેસીડેન્ટ સંજયભાઈ લાખાણીની સમાજને કોરોના સામેની લડાઈમાં જાેડાવા અપીલ કરી છે. કોરોનાની સારવાર…

Breaking News
0

રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા

કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક(STI) વર્ગ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત રાજકોટના…

1 54 55 56 57 58 86