Monthly Archives: September, 2020

Breaking News
0

સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ફી મુદ્દે વાટાઘાટ

ખાનગી શાળા સંચાલકો દર વર્ષે ફી વધારો લેવા માટે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કરે જ છે. ઓડિટના આધારે સ્કૂલોના પગાર ખર્ચના રેકોર્ડ મુજબ ફી નક્કી કરી…

Breaking News
0

રાજ્યમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા રેકર્ડબ્રેક : એક જ દિમાં ૧૪૪૫ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાનો સિલસિલો અવિરત જારી છે. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવતા કેસોનો આંક પણ ૧૩૦૦ને પાર કરી ગયો હતો. જાે કે, આજે રાહતરૂપ સમાચાર એ છે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાની કરોડો રૂપિયાની જમીનો ઉપર ભૂમાફિયાઓનો કબજાે ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારી જમીનો ઉપર આડેધડ કબજાે કરનારા ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે આદેશ જાહેર કર્યા છે. ત્યારે ભૂ-માફિયાઓમાં હલચલ મચી જવા પામી છે. દ્વારકા પંથકમાં પણ…

Breaking News
0

રાજ્યમાં ત્રણ હજારથી વધુ ખાનગી બસો પૈકી માત્ર ૧પ૦ જ ઓન રોડ : કરોડોનું નુકસાન

કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં અનેક ધંધો-રોજગાર અને ઉદ્યોગોને અસર પહોંચી છે અને અનેક લોકોની સ્થિતિ કથળી છે. ત્યારે જેમાં અન્ય અનેક સેવાઓ અને ઉદ્યોગની જેમ ટ્રાવેલ ઉદ્યોગની પણ…

Breaking News
0

રાજ્યમાં ત્રણ હજારથી વધુ ખાનગી બસો પૈકી માત્ર ૧પ૦ જ ઓન રોડ : કરોડોનું નુકસાન

કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં અનેક ધંધો-રોજગાર અને ઉદ્યોગોને અસર પહોંચી છે અને અનેક લોકોની સ્થિતિ કથળી છે. ત્યારે જેમાં અન્ય અનેક સેવાઓ અને ઉદ્યોગની જેમ ટ્રાવેલ ઉદ્યોગની પણ…

Breaking News
0

વેરાવળમાં ભાડે રાખેલ ઘરમાંથી લાખો રૂપિયાનો જુગાર પકડાયો

વેરાવળ શહેરનાં પોશ વિસ્તારમાં ગોકુલધામ સોસાયટી આવેલ હોય ત્યાં શ્રીજી લખાયેલ મકાનના બીજા માળે કોઈને જાણ ન થાય એ રીતે પાંચ જેટલા ઈસમો લાખો રૂપિયાનો જુગાર રમતા હોય તે અંગે…

Breaking News
0

વેરાવળ તાલુકામાં ભેદભાવ વગર સર્વે કરી વ્હેલી તકે સહાય ચુકવવા માંગણી

વેરાવળ-સોમનાથ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડુતોના પાકોને થયેલ નુકશાન અંગે થઇ રહેલ સર્વેની કામગીરીમાં કોઇપણ ભેદભાવ વગર સર્વે કરવા અને તમામને સો ટકા લાભ મળી રહે તે અંગે…

Breaking News
0

વેરાવળ તાલુકામાં ભેદભાવ વગર સર્વે કરી વ્હેલી તકે સહાય ચુકવવા માંગણી

વેરાવળ-સોમનાથ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડુતોના પાકોને થયેલ નુકશાન અંગે થઇ રહેલ સર્વેની કામગીરીમાં કોઇપણ ભેદભાવ વગર સર્વે કરવા અને તમામને સો ટકા લાભ મળી રહે તે અંગે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો

વિસાવદર ખાતે રહેતા વજીબેન ધનજીભાઈ બલદાણીયા (ઉ.વ.૭૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનમાં તોડફોડ કરવા અંગે ત્રણ સામે નોંધાઈ ફરીયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટર શોપીંગ સેન્ટરમાં દુકાન નં.૬ માં ગ્રાઉન્ડ ફલોર ઉપર શીખર એન્ટરપ્રાઈઝ નામની દવાની જથ્થાબંધ દુકાન ખાતે બનેલ બનાવ અંગે રફીકભાઈ તૈયબભાઈ સુમરાએ પોલીસમાં…

1 62 63 64 65 66 86