Monthly Archives: October, 2020

Breaking News
0

વંથલીના લુશાળા ગામે આધેડનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

વંથલી તાલુકાનાં લુશાળા ગામે રેલવે ટ્રેક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો બનાવ બનેલ છે. ભુરાભાઈ સાંગાભાઈ જલુ રહે. લીલાખા તાલુકો ઉપલેટાવાળાનાં પત્નિ એકાદ માસ પહેલા કોરોનાના બિમારીના કારણે મૃત્યુ પામેલ…

Breaking News
0

વેરાવળમાંથી ૪ જુગારીઓ ઝડપાયા

વેરાવળના ભીડીયા સર્કલ પાસે આવેલ ડેલામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂા.ર૦,૯૬૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, એએસઆઇ સરતાજભાઇ, વિનુભાઇ, રણજીતસિંહ,…

Breaking News
0

નવરાત્રી પ્રસંગે દેવીસ્વરૂપ માતાજીની વંદના

આસો સુદ એકમના શુભ દિવસથી શકિતની આરાધના મહાન પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થયો છે. અને શકિત ઉપાસનાના આજે ત્રીજા દિવસે બાળકો માતાજીને પ્રાર્થના કરી રહયા છે. સમગ્ર વિશ્વને આજે કોરોનાની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૨ કેસ, ૩૮ દર્દી સાજા થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૨ કેસ નોંધાયા હતા અને ૩૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં મેઘરાજા રમ્યા આખરી દાવ

આસો માસનાં નવરાત્રીના બીજા દિવસે એટલે કે ગઈકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયાના અહેવાલ છે. વરસાદ અંગેની આગાહી ફરી એકવાર સત્ય ઠરી હતી. ગઈકાલે સવારથી જ…

Breaking News
0

રોપ-વે યોજના અને દિનકર યોજના સંદર્ભે જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રીના યોજાનારા કાર્યક્રમ અનુસંધાને જીલ્લા વહીવટી તંત્રની બેઠક યોજાઈ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિકાસની તેજ ગતિ વચ્ચે રોપ-વે યોજનાનાં લોકાપર્ણ માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તા.ર૪ના ઓકટોબરના જૂનાગઢના સંભવિત કાર્યક્રમ સંદર્ભે ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ…

Breaking News
0

જૂનાગઢના રોયલ પાર્ક ખાતે સાદાઈથી માં આદ્યશક્તિની આરતીનો કાર્યક્રમ યોજાયો

દર વરસે નવલા નોરતા આવે એટલે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. પાર્ટી પ્લોટ હોય કે પછી શેરી ગરબી ખેલૈયાઓ ઉત્સાહભેર માતાજી આદ્ય શક્તિની આરાધના કરતા હોય છે પરંતુ આ…

Breaking News
0

માણાવદર પંથકમાં એક ઈંચ વરસાદ

માણાવદર પંથકમાં અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ માણાવદર તાલુકાનાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ સહીતનાં વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે બાંટવા વિસ્તારમાં માત્ર ઝાપટા પડયા હતાં. વરસાદનાં લીધે…

Breaking News
0

માણાવદર પંથકમાં એક ઈંચ વરસાદ

માણાવદર પંથકમાં અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ માણાવદર તાલુકાનાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ સહીતનાં વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે બાંટવા વિસ્તારમાં માત્ર ઝાપટા પડયા હતાં. વરસાદનાં લીધે…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની સાદાઈ સાથે ભકિતભાવ પૂર્વક ઉજવણી

શકિતની આરાધના પર્વ એવા નવરાત્રીનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોનાના મહામારીના સામાજીક અંતર સાથે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સર્વત્ર ઉપાસના થઈ રહી છે. જૂનાગઢ શહેરમાં પણ પ્રાચિન…

1 35 36 37 38 39 87