Monthly Archives: October, 2020

Breaking News
0

તલાટીઓને એફીડેવિટની સત્તા આપવાના ર્નિણય સામે ઉના વકીલ મંડળનો ઉગ્ર વિરોધ

ગુજરાત સરકારે તા. ૮ સપ્ટે ૨૦૨૦થી “ધ ઓથ એક્ટ” હેઠળ નોટિફિકેશન બહાર પાડીને તલાટી કમ મંત્રીને ૨૨ પ્રકારના સોગંદનામાઓ કરવા માટેની સત્તા આપવામાં આવેલ છે. આ સામે ઉના વકીલ મંડળ…

Breaking News
0

કેશોદમાં વાદ વિવાદ બાદ સ્મશાનનું રીપેરીંગ કામ શરૂ કરાયું

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ…

Breaking News
0

પ્રાંચીના માધવરાયજી મંદિરે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ યોજાઈ

પ્રાંચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય શ્રી માધવરાયજી મંદિર પાસે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા પારાયણનું આયોજન થયેલ હતું. વક્તા શ્રી પૂ.ખુશાલભાઈ શાસ્ત્રીજી, મોટા ખુટવડાવાળાએ સંગીત સાથે પોતાની…

Breaking News
0

દ્વારકામાં જાળીમાં ફસાયેલા કોબ્રા સાપનું રેસ્કયુ

દ્વારકા નજીક ગોરીંજા વાડી વિસ્તારમાં કોબ્રા સાપ જાળીમાં ફસાઈ જતા દ્વારકા નગરપાલિકા ફાયર વિભાગની ટીમના વિઘાભા કેર અને પ્રવીણ કાપડી દ્વારા રેસ્કયુ કરી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media…

Breaking News
0

દિવાળી પછી જ શાળા-કોલેજાે ખોલવાની સરકારની વિચારણા

કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં…

Breaking News
0

જમ્મુ કશ્મીરમાં અથડામણઃ બે આતંકવાદી ઠાર

જમ્મુ કશ્મીરમાં આજે શનિવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બે અજાણ્યા આતંકવાદી ઠાર થયા હતા. સિક્યોરિટી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ કુલગામના ચીનીગમ વિસ્તારમાં આતંકવાદી…

Breaking News
0

૧૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર ઉપર ઇ-ઇન્વોઇસ ફરજીયાત

નવા વર્ષથી ઇ-ઇન્વોઇસ પ્રણાલીમાં ફેરફાર થવાના છે. હવે ૧ જાન્યુઆરી ર૦ર૧ થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે ટર્ન ઓવર વાળા ધંધાર્થીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની…

Breaking News
0

૧૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર ઉપર ઇ-ઇન્વોઇસ ફરજીયાત

નવા વર્ષથી ઇ-ઇન્વોઇસ પ્રણાલીમાં ફેરફાર થવાના છે. હવે ૧ જાન્યુઆરી ર૦ર૧ થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે ટર્ન ઓવર વાળા ધંધાર્થીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની…

Breaking News
0

કાયદો બધા માટે સરખો, તો પછી ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ કેમ નહીં !!!

રાજ્યમાં કોરોના મહામારનો કહેર છેક માર્ચ મહિનાથી જાેવા મળી રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા રાજ્ય સરકાર અનેક પગલા લઈ રહી છે. જાે કે આ મામલે છેલ્લા કેટલાક સમયથી બેવડા ધોરણો…

Breaking News
0

કાયદો બધા માટે સરખો, તો પછી ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ કેમ નહીં !!!

રાજ્યમાં કોરોના મહામારનો કહેર છેક માર્ચ મહિનાથી જાેવા મળી રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા રાજ્ય સરકાર અનેક પગલા લઈ રહી છે. જાે કે આ મામલે છેલ્લા કેટલાક સમયથી બેવડા ધોરણો…

1 60 61 62 63 64 87