Monthly Archives: October, 2020

Breaking News
0

વંથલી તાલુકાના ખોખરડા ગામે પૈસા બાબતના મનદુઃખે હુમલો : ત્રણ સામે ફરિયાદ

વંથલી તાલુકાના ખોખરડા ગામે પૈસા બાબતના મનદુઃખે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર પરબતભાઈ દેવાભાઈ ડાંગર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ, પ૦ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા હતા અને ૫૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

રોપ-વે યોજનાનું ૩૧ ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થાય તેવા સંકેતો ?

જૂનાગઢ ખાતે નજીકનાં દિવસોમાં જ સોરઠી શહેર જૂનાગઢ શહેરનાં લોકોને નવલા નજરાણાની ભેટ મળી રહી છે. અને તે છે સોરઠ પંથકનાં જીવાદોરી સમાન રોપ-વે યોજનાની ભેટ આગામી દિવસોમાં જ રોપ-વે…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપ પ્રેરીત પેનલનાં ચાર ઉમેદવારો બિનહરીફ

જૂનાગઢ અને સોરઠ પંથકની ખેડુતો માટેની અને સહકારી ક્ષેત્રની અત્યંત મહત્વની એવી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનાં ઢોલ જયારથી વાગવા લાગ્યા ત્યારથી સોરઠમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્યંત મહત્વની યાર્ડની…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપ પ્રેરીત પેનલનાં ચાર ઉમેદવારો બિનહરીફ

જૂનાગઢ અને સોરઠ પંથકની ખેડુતો માટેની અને સહકારી ક્ષેત્રની અત્યંત મહત્વની એવી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનાં ઢોલ જયારથી વાગવા લાગ્યા ત્યારથી સોરઠમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્યંત મહત્વની યાર્ડની…

Breaking News
0

સોમનાથના ધારાસભ્યના સ્વાસ્થ્ય માટે મંદિર-દરગાહમાં પૂજા-દુઆ કરાઇ

કોરોનાની ઝપેટમાં આવેલા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જલ્દીથી સ્વસ્થ બની લોકસેવામાં પરત ફરે તે માટે વેરાવળ શહેર કોંગ્રેસ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ સોમનાથ મંદિરે જઇ મહાદેવની ઓનલાઇન પૂજાવિધિ થકી રૂદ્રાભિષેક…

Breaking News
0

ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી રવની રોડ ઉપરથી એસઓજી પોલીસે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મર્ડર જેવા ગુનામાં જામીન ઉપર છુટી અને ફરી ગુનો કરવાના…

Breaking News
0

દ્વારકાથી સૌરાષ્ટ્ર મેલ ટ્રેન સેવાનો ૧૭ ઓકટો.થી પ્રારંભ

કોરોનાના કારણે દ્વારકા -મુંબઈ વચ્ચે ચાલતી સૌરાષ્ટ્ર મેલની ટ્રેન સેવા બંધ કરાઈ હતી જે હવે ૧૭ ઓકટોબરના રોજ દ્વારકાથી શરૂ થવા જઈ રહી છે જે વેસ્ટર્ન રેલવેના નોટિફિકેશનમાં જાહેર કરવામાં…

Breaking News
0

ગીર સોમનાથના ગુંદરણમાં જીલ્લા કક્ષાનો ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજયની ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી શરૂઆત કરાવી હતી. જેના ભાગરૂપે ગીર સોમનાથના તાલાળાના ગુંદરણ ગામેથી બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો ડિજિટલ સેવાસેતુ…

Breaking News
0

ગીર સોમનાથના ગુંદરણમાં જીલ્લા કક્ષાનો ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજયની ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી શરૂઆત કરાવી હતી. જેના ભાગરૂપે ગીર સોમનાથના તાલાળાના ગુંદરણ ગામેથી બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને જીલ્લાકક્ષાનો ડિજિટલ સેવાસેતુ…

1 59 60 61 62 63 87