Monthly Archives: October, 2020

Breaking News
0

દરરોજ સરેરાશ ૮૭ દુઃષ્કર્મ થાય છે, ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં ૭ ટકાનો વધારો : NCRB ડેટા

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા.…

Breaking News
0

હત્યા કેસમાં રાપરના વકીલની ર૪૦ કિ.મી.ની સૌથી લાંબી અંતિમયાત્રા નીકળી

રાપર ખાતે દલિત અગ્રણીની કરપીણ હત્યા કરાઈ હતી. જેના રાજ્યભરમાં ઘેરાપડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના બનાવમાં હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આખરે…

Breaking News
0

સોમનાથ-જબલપુર ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવા માંગણી

સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે…

Breaking News
0

સોમનાથ-જબલપુર ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવા માંગણી

સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે…

Breaking News
0

જૂનાગઢ : આવતીકાલે સરકારી પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે

પુ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની દ્વિવાર્ષિક ઉજવણી આવતીકાલે પૂર્ણ થનાર હોય તે નિમિત્તે કોલેજ રોડ સ્થિત સરકારી જિલ્લા પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે જેમાં ગાંધીજીના જૂના ફોટાઓ, મુલ્યવાન ટિકીટો અને…

Breaking News
0

જૂનાગઢ : આવતીકાલે સરકારી પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે

પુ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની દ્વિવાર્ષિક ઉજવણી આવતીકાલે પૂર્ણ થનાર હોય તે નિમિત્તે કોલેજ રોડ સ્થિત સરકારી જિલ્લા પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે જેમાં ગાંધીજીના જૂના ફોટાઓ, મુલ્યવાન ટિકીટો અને…

Breaking News
0

રાજયમાં મગફળી રજીસ્ટ્રેશનનાં પ્રારંભ ટાકણે ૩ હજારથી વધુ ઓપરેટરોની હડતાળ

જૂનાગઢ સહિત રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. ત્યારે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે છેલ્લા બે વર્ષથી બાકી રહેલા કમિશનના નાણા વસુલવા…

Breaking News
0

માણાવદરના નાનડીયા ગામનાં વિરેન્દ્ર વિરોજાની આમરણાંત આંદોલન કરવાની ચીમકી

માણાવદર તાલુકાના નાનડીયા ગામના નાગરીકે માણાવદર પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરી અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ આમરણાંત આંદોલન કરવાની ચીમકી આપી છે.…

Breaking News
0

માણાવદરના નાનડીયા ગામનાં વિરેન્દ્ર વિરોજાની આમરણાંત આંદોલન કરવાની ચીમકી

માણાવદર તાલુકાના નાનડીયા ગામના નાગરીકે માણાવદર પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરી અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ આમરણાંત આંદોલન કરવાની ચીમકી આપી છે.…

Breaking News
0

ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે

ગાંધી જયંતી નિમિત્તે ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે. રવીન્દ્રસિંહ તેરાસિંહ સહીતનાં યુવાનો દ્વારા બેટી પઢાવો, બેટી બચાવો, દેશ બચાવો જેવા સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરેલ છે.…

1 84 85 86 87